SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪ શ્રાવક ધર્મ સ્વરૂપ. તે તે કાર્યાં અન્ય લેાકેા પ્રશસે છે અને તેને સામાશી આપે છે. દીર્ધદ્રષ્ટિ પુરૂષ ભવિષ્યકાલ સંબધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે; તેવા ગૃહસ્થા, વ્યાપાર, ગમનાગમન અને વિધા વગેરેમાં ભવિષ્કાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે; કોઈના કહે વાથી એકદમ ભવિષ્યના વિચાર કર્યા વિના કાઈ પણુ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર અને હુન્નર, આદિ અનેક કાર્યાંમાં મેાટા મેટા પુરૂષ! પણ તેની સલાહ લે છે, તેથી દીર્ધદી પુરૂષ, જગવ્યવહારમાં પણ ઉચ્ચ પદવીને ભેાક્તા બને છે. તે અનેક પુરૂષાને પાતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીર્ધદષ્ટિવાળા પુરૂષ ધર્મનાં કાર્યો પણ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને કરે છે, તેથી તે ધર્મરત્ન ચેાગ્ય ગણાય છે. દીર્ઘદર્શી પુરૂષ વિશેષન ગુણ પ્રાપ્ત કરવાને માટે અધિકારી બની શકે છે, માટે દીર્ઘદશિવ ગુણુ કહ્યા ખાદ વિશેષજ્ઞ ગુણ્ણ કહે છે. १६ सोलमो विशेषज्ञ गुण. वत्थूणं गुणदोसे लख्खेइ अपख्खवायभावेणं ॥ પાયન વિસેસન, ઉત્તમધમ્મારો તેળ ।। ।। વિશેષજ્ઞ પુરૂષ અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણુ દોષોને જાણી શકે છે, માટે ઘણું કરીને તેવેા પુરૂષજ ઉત્તમ ધર્મયાગ્ય ગણાય છે. મધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે. કોઈ પણ બાબતમાં વિશેષજ્ઞ મનુષ્ય પડે છે તે તેના તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધાન્તામાં કહેલાં તત્ત્વાને તે સારી રીતે જાણે છે અને તેથી પક્ષપાત વિના સત્ય વાતના નિર્ણય કરીને અન્ય મનુષ્યાને પણ તે માર્ગે દોરે છે. પક્ષપાત વિનાના જે વિશેષજ્ઞ હોય તેજ વિશેષજ્ઞ જાણવા. પક્ષપાતી, વસ્તુની ખરાખર પરીક્ષા કરી શકતા નથી અને તે પાતે જે વાત માની લીધી હાય છે તેનું સમર્થન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પક્ષ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે, માટે પક્ષપાતરહિત વિશેષન ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પક્ષપાતી પોતે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કહ્યું છે કેઃ !! જો || आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा ॥ पक्षपातरहितस्य तु युक्ति, यत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy