SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૨૪૯ ધર્મની ખુબીઓ વિના તેના સ્વીકાર થતા નથી. અજ્ઞાની મનુષ્યા પશુએ જેવા છે તેને ગમે તે ધર્મનેા વિદ્વાન પેાતાના ધર્મમાં લેઇ જાય છે. અજ્ઞાનીએ નાના બાળક જેવા છે તેનાથી ધર્મના કે લાવે! થઇશકતા નથી અને તેએ આંખ મીચીને મેાક્ષના માર્ગમાંડે છે. ૧૦. દયા, પ્રેમ, સત્ય, સમતા, ભક્તિ, સુવ્રત, સર્વત્ર સમાનભાવ, અને વૈરાગ્ય આદિ સદ્ગુણા વિનાના વિદ્વાન ખાવળના વૃક્ષસમાન જગતમાં કલેશના કાંટા વેરે છે. અને જગત્માં પેાતાને ધર્મ ફેલાવી શકતા નથી. સદ્ગુણેાથી મનુષ્યાનું ધર્મમાં આકર્ષણ કરી શકાય છે. કાઈ પશુ ધર્મના તત્ત્વાની અસત્યતા જે જે અંશે હાય તેને તમે દલીલોથી અસત્ય ઠરાવી શકા તા તે ચેાગ્ય છે પણ અન્યધર્મીના પર અરૂચિ દ્વેષ અને તેની જાતિના કરવાના તમને અધિકાર નથી. અન્ય ધ ર્મીઓની નિન્દા કરવાથી પેાતાની તથા પોતાના ધર્મની ઉન્નતિ થઈ શકતી નથી. અન્યધર્મીઓને સત્ય ધર્મ અને અસત્યધર્મના ભેદ સમ જાવા પણ તેએની જાત નિન્દા કરશે! તેા આત્માના ગુન્હો કરશો. કોઇની જાતનિન્દા કરી તેની લાગણી દુ:ખવવાના તમને કાઈએ હક્ક આપ્યા નથી. કાઇની જાતનિન્દા કરવી તે એક પ્રકારની હિંસાજ છે. ૧૧. કાઇના ઉપર જીવા ત્યારે મનમાં મૈત્રી ભાવના રાખશેા. તમારામાંજ સર્વ સદ્ગુણા છે અને અન્ય સર્વે દોષી છે એવી દૃષ્ટિથી કાને દેખશે! નહિ. તમેા અન્યને જેવા ધારા છે તેવા તમને પણ અન્ય ધારતા હશે. તમેા અન્યને દાષી દેખા તા અન્ય તમને દોષી દેખશે. તમારે દુનિયામાંથી સારૂ ગૃહણુ કરવું હોય તે સર્વત્ર ગુણુદૃષ્ટિથી ગુણ લેવાના અભ્યાસ પાડવા. ૧૨. મૂર્ખાઓના વિચાર। સાંકડા અને અજ્ઞાનથી ભરપૂર છે. મૂર્ખા વિદ્યાના માટે ગમે તેવા અભિપ્રાય બાંધે તેથી વિદ્યાતાએ ડરી જવું નહિ. લાખા નિરક્ષર અભણુ મનુષ્યના અભિપ્રાય કરતાં એક તત્ત્વ જ્ઞાની મહાત્માના અભિપ્રાય ઉપર લક્ષ્ય આપવું-મૂર્ખાઓની વાહવાહથી અને તેની ભક્તિથી તમે પોતાને મહાન ધારશે! નહિ. જ્ઞાતિના અભિપ્રાય અમૂલ્ય છે. રાગ, ષ, સાંકડી દૃષ્ટિ, મમત, દ્વેષ, નિન્દ્રા, કલેશ, અને વૈર આદિ દુર્ગુણી જેનામાં છે તેવા મૂર્ખાઓ પાપટની પેઠે ભલે ભણી ગયા હોય પણ તેનું હૃદય ઉચ્ચ હોતું નથી તેઓના વિચાર પ્રમાણે ચાલનારાએ દુઃખથી મુક્ત થતા નથી. ૧૩. ધર્મી બનાવવાના પહેલાં મનુષ્ય અનેા. મનુષ્યપણું સદ્ગુણા વિના કહી For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy