SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ 'વચનામૃત. કહાનજી પુત્ર કહાનજી પાટણ ફુવાને ત્યાં રહેવા ગયા, ત્યાં વ્યાવ હારિક વિદ્યાને અભ્યાસ કર્યો. કહાનજીની વય ચતુર્દશ વર્ષની થઈ ત્યારે તે સમયે તેમને સશુરૂને સમાગમ થયો. કહાનજી અવસર પામી સદ્ગુરૂ પાસે સદગુરૂ સમાગમ, , યાચિતસ્થાને બેઠે. શ્રી સદગુરૂ પણ ગ્ય જાણું ઉપદેશ આપવા લાગ્યા. હે ભવ્યછવા રાશી લક્ષ છવયોનિ પરિભ્રમણ કરતાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે. એકેન્દ્રિયા દિક અવતારમાં જરા માત્ર પણ સુખ નથી. મનુષ્યસદગુરૂને ઉપદેશ. પણું પામ્યા છતાં આર્યદેશમાં જન્મ પામ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ મૂળ પામવું દુર્લભ છે. ઉત્તમ કુળમાં ઉપન્યા છતાં પણ નિરોગત્વ પામવું દુર્લભ છે. તેમાં પણ પંચેન્દ્રિય પટુતા પામવી પણ દુર્લભ છે. તેમાં સદ્દગુરૂને સંગ થ દુર્લભ છે. સ ગુરૂને સંગ થતાં પણ સિદ્ધાંતનું સાંભળવું દુર્લભ છે. કારણ કે સરૂની વાણી સાંભળતાં તેરકાડીયા વિધ્ય કરે છે. સિદ્ધાંત શ્રવણ કર્યા બાદ તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. વીતરાગ કથિત તત્ત્વની શ્રદ્ધા થતાં પણ વિરતિપણું પામવું દુર્લભ છે. કંચન કામિનીના મોહ છવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જડ વસ્તુ ઉપરથી મોહ ઉતર્યા વિના કર્મનો નાશ થતો નથી. મનુષ્ય ધારે તો સંસાર સમુદ્રની પેલી પાર ઉતરી શકે છે. આયુષ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે. માટે જ્યાં સુધી શરીરાદિક સામગ્રીની સગવડતા છે ત્યાં સુધી આ ત્માની પરમાત્મ દશા પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઇએ. ઈત્યાદિ સલ્લુરૂની દે. શના સાંભળી કહાનજીના મનમાં વૈરાગ્ય પ્રગટયે, અને દીક્ષાની તીવેચ્છા. સંસાર વિષ સમાન ભાસવા લાગ્યો. મૃત્યુ બાદ કોઈ સાથે આવનાર નથી, ત્યારે શા માટે સંસારની વસ્તુઓ માટે આયુષ્ય નિષ્ફળ ગાળવું ? ખરેખર અસાર સંસારનો ત્યાગ કરો જેઇએ. આ પ્રમાણે વિચારીને ગુરૂને કહેવા લાગ્યા કે હે ગુરૂજી! હવે મને દીક્ષા આપી કૃતાર્થ કરે. શ્રી સદ્દગુરૂ કહેવા લાગ્યા કે-હે ભવ્ય સંયમ પાળવું મહા દુર્લભ છે. યુવાવસ્થામાં કામને જીત એ કંઈ સામાન્ય કાર્ય નથી. શ્રી સ ગુરૂની તરવારની ધાર પ્રમાણે આજ્ઞા પાળવી જોઇયે. સર્વ શરીરાદિકની પ્રત્તિ યતનાથી કરવી જોઈએ. અનેક પ્રકારના પરિસહ સહન કરવા પડે છે. માટે હે ભવ્ય દીક્ષા પરિપૂર્ણ વૈરાગ્ય કરીને લેવી જોઈએ. દીક્ષા લીધાં બાદ સદાકાળ ચારિત્રમાં સ્થિર રહેવું જોઈએ. સ્વછંદ મતિને ત્યાગ કરવો પડશે. જે તમાંરે સંયમની તીવ્રછા હોય તો સ્વજનની અનુમતિ લે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy