SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૧૧૫ કરી અધોગતિ પામી દુઃખ પરંપરા અનુભવે છે. જે વસ્તુમાં કંઈ સુખ નથી અને જે દુઃખનો હેતુ છે, એવા ધનને આત્મજ્ઞાની મુનિવર્યો તૃણવત ગણે છે. અલબત તેવા મહાત્માઓ ઇંદ્ર, ચંદ્ર, અને નાગેન્દ્રના સુખોની પદવીને પણ તૃણવત ગણું અભિલાષ માત્ર કરતા નથી. એવા નિસ્પૃહ છ સંતોષતાને પામી એક પુદ્ગલ પરમાણુને પણ મમતાથી ગ્રહણ કરવા ઈચ્છતા નથી. એવા મુનિવર્યો સંતોષ રૂપ શસ્યામાં સહન કરે છે, અને હત્યવિવેઝ 1 પટની એાઢણું એાઢે છે. તેથી તે નિર્ભય છે, શાંતિમય છે. એવા મુનિવર્યો નિરાકુલ છે, અને અનંત સુખના અનુભવી છે. એવી દશાથી અનેક જીવોએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું અને અનેક કરશે. બાહ્ય ઉપાધિમાં સુખને લેશ નથી. અંતે સત્ય તવ હૃપ ગામ ધર્મની પ્રાપ્તિથી મોક્ષ છે, વ્યહાર અને નિશ્ચયન દ્વારા સ્યાદાદ ધર્મ આરાધક મુનિવર્યો મુક્તપત્ર પામે છે. એજ ભવ્યાત્માઓનું ત્રય પર્ છે. आत्मा अने कर्म અનેક પ્રકારનાં કર્મ, જ્ઞાનીએ આઠ કર્મમાં સમાવેશ કર્યો છે, આઠ કર્મમાં ચાર કર્મ ઘાતી છે અને ચાર અઘાતી કર્મ છે. શનિવળ, નાવાય, મોય, અને તાય, એ ચાર કર્મોએ આતનાના ચાર મોટા ગુણ આચ્છાદન કર્યા છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણ આદન કર્યો છે અને દર્શનાવરણીય કર્મ અનંત ન ગુણ આચ્છાદાન કર્યો છે. મોહનીય કર્મના બે ભેદ છેઃ સન મોટર્ન અને સાત્રિ મોદી. વન ઉર્જા અને આરતાનુયર્થ જાયનો સર્વથા ક્ષય થવાથી ક્ષા સમિતિની ઉત્પત્તિ થાય છે. ત્રાહિત્ર ની સર્વથા પ્રકારે ક્ષય થવાથી સવા રાત્રિની પ્રાપ્તિ થાય છે. નાની નાનાં પાન સાર, ફાયપરામ માવ અને ક્ષાય એ માવ લાભે છે. ધૃતરાય ને ક્ષાર થવાથી ગત વર્ષની પ્રાપ્તિ આત્માને થાય છે. આ ચાર ઘાતકર્મના ગે અનેકવાર સંસારમાં આત્માએ પરિભ્રમણ કર્યું, અને જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ થયા કરશે. આ સ્થાને પ્રશ્ન થશે કે કેમ તે જડ છે, અને આત્મા તે ચેતન છે. કર્મ કંઈ બળવાન નથી તો તેનાથી અમાના ગુણને ઘાત શી રીતે થઈ શકે ? તેના ઉત્તરમાં સમજવાનું કે ભારત જ્યારે જ દેવવિમાવ માં પરિશુમે છે, ત્યારે જડરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્કંધને આકષી અષ્ટ કર્મ રૂપે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy