SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વાદશપરિચ્છેદ. ૪૨૩ વિગેરે ત્હાર્ડ્સ વૃત્તાંત કહેતીહતી તેટલામાં હેસુરસુંદરી તું સારી રીતે સ્વસ્થ થઈ ગઈ. હે જે મ્હને પૂછ્યુંહતું તેના સર્વ ઉત્તરમ્હેં હૅનેકહ્યો.માટે હેસુરસુ દરી? ત્હારૂંધારેલું સ કાર્ય સિદ્ધથયું. અથવા દેવ જોઅનુકૂલ હાયાતે દ્વીપાંતરમાં રહેલાને પણ સમુદ્રનામધ્યમાંથી કિવા દૂરદેશમાંથી પહુલાવીને આલાકમાંસમાગમ કરાવેછે. અન્યત્રપણ કહ્યુ છે કે; દેવગતિખલવાનો. ક્ષણમાંસુખ અને ક્ષણમાં દુ:ખ આપવામાં તેસ્વત ત્રતા ભાગવે છે. જેમકે,— रिक्तोऽहमर्थैरिति मा विषीद, पूर्णोऽहमर्थैरिति मा प्रसीद । रिक्तं च पूर्ण भरितंच रिक्तं करिष्यतो नास्ति विधेर्विलम्बः ॥ અ -“હે મહાનુભાવ? આસ સારચક્રની ઘટમાળનેજોઇ પોતાનાહૃદયમાં શાંતિરાખવી, પરંતુહુધનવનાનેાછું એમજાણી ત્યારે ખેદકરવાનહીં, તેમજહું સંપત્તિઓથી પૂર્ણ છું એમજાણી આનંદ માનવાનહીં.કારણકે, નિર્ધનને ધનવાન્ અનેધનવાનને ખાલી કરતાં દેવને ખીલકુલ વિલંબ થતાનથી. અર્થાત્ દેવગતિ વિચિત્રછે”ત્યારબાદ મ્હે પ્રિયંવદાનેકહ્યુ કે,હપ્રિયસખી ઉત્હારૂં કહેવુંસત્યછે,પર તુમ્હારૂં એકવચન તુંસાંભળ. મ્હારામાટે મ્હારા પિતાન્હાટાશત્રુનાદુ:ખમાંઆવી પડયાછે.જોકેહુને મ્હારાપ્રિયનું દ નતે થયું,છતાંપણ હાલમાં મ્હારૂંહૃદય બહુશેાકાતુર રહ્યાકરે છે.કારણકેહેપ્રિયસખી તાતનીપીડાનેલીધે હજીપણું હાફેશરીર સઘળું મળીજાયછે. શત્રુંજયરાજાનાભયથી પીડાતાએવા મ્હારા ષિતાનુંવિતપણુ હાલમાં સયિતથઇરહ્યુ છે.માટેમ્હારી મદ ભાગિણીનું દૈવઅનુકૂળશીરીતે ગણાય? એમકહી; હેહ સિકે ? હુંએકદમ શાકાતુરથઇને રૂદનકરવાલાગી. તેટલામાં દેવપૂજનાદિકપેાતાનું કાર્ય કરી તેણીનેાભાઇ અમ્હારી પાસેઆવ્યા. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy