SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ્વાદશપરિચ્છેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ જેની ઇંદ્રિયારીકાઇગયેલીદ્વંતી અનેતેનાંનેત્રાપણ નાસિકાતરક્ રાખેલાંહતાં. તેમજજેનુ લક્ષ્ય વિદ્યાસાધવામાંજ કેવલરહેલ હતું; એવા તે વિદ્યાધરનુ મસ્તકત્યાંભૂતલઉપરપડેલ જોઇ તેનામનમાં ત્રાસ ઉત્પન્નથયે કે; અરે? આમ્હેં શું કર્યું ? એમ ખેઢાતુરથઈ તે તેનીપાસેગયા અને તપાસકરતાંતેણેજાણ્યુ કે, આતે તેજ મકરકેતુ ગ`ગાવ નગરના અધિપતિ ગંધવાહન રાજાનાપુત્રછે. અરે! પ્રમાદનેલીધે આબિચારાનિરપરાધીનેન્હેં શામાટેમાર્યો? મ્હારાઅજ્ઞાનપણાનેધિક્કારછે.કેજેથીનિરર્થકઆવુંપાપમ્હારેસેવવું પડયું ? આવાં પાપ કમ કરવાથી પ્રાણીઓ કુગતિમાંચાલ્યાજાય છે. શાસ્ત્રમાં પણકહ્યું છેકે; पुरुषः कुरुते पापं, बंधुनिमित्तं वपुर्निमित्तं वा । વેટ્સ તસવ, નરાની પુનર્સાવેઃ ॥ ૨ ॥ અર્થ “ જેપુરૂષ પેાતાના પ્રમાદને વથઇ અધુના ઉદ્ધારમાટે અથવા પેાતાના શરીરમાટે કઈ પાપઉપાજ નકરે છે. તજજન્ય સર્વ અનિષ્ટને તે એકલે જ પરાધીનથઇને નરકાદિકસ્થાનામાં ભેગવેછે” એપ્રમાણેવિચારકરતા અનેવાર વાર પોતાનેનિંદતા તેકુમાર ખિન્નથઈકેટલાંક ડગલાં આગળ ચાલ્યે, તેટલામાંતનુંદક્ષિણનેત્રક્કવાલાગ્યું.તેજોઈ તેનામનમાંતેવિચાર કરવાલાગ્યા. “હુંમાનુંછુંક, મ્હનેકાઇપણપ્રિયવસ્તુને આજેલાભ થવાજોઇએ.” અમ ચિતવતા તેકુમાર વિષવૃક્ષનીનીચે આવ્યે અનેત્યાંપડેલી તું વ્હેનાજોવામાંઆવી.હેસુંદરી લાવણ્યથીભરપુર એવા સર્વ અવયવાને ધારણકરતીઅનેચંદ્રલેખાનીમાફકજનાના મનને આનંદઆપતી એવી ર્ત્યનેજોઇ કુમારનુંશરીર જાણે અમૃતથી સિચાઇગયુંહાયનેશું? તેમતેઆન ંદિત થઈગયા. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy