SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'દ્વાદશપરિચ્છેદ. ૪૧૮ અને ભયથી કંપતું છે શરીર જેનું એવી હું સંકીર્ણ રસતરને અનુભવવા લાગી. બાદ તે યુવાનના ખેળામાંથી ઉઠીને એકદમ હું પ્રિયંવદાની પાસે જઈને બેઠી, અને કટાક્ષાવડે હું હૅનેજેવા લાગી, તેમજ તેની પણ દષ્ટિ હારીતરફપડતી હતી. તેટલામાં ત્યાં આગળ એક વિદ્યાધર આવ્યા અને વિનયપૂર્વક તે કહેવાલા; હેકુમારેંદ્ર શ્રીજીનેં ભગવાનની પૂજાનો સમય થયો છે, માટે આપ પધારો.એમ તેનું વચન સાંભળી પ્રિયંવદાને હારી પાસે મૂકી કેટલાપુરૂષોને સાથેલઈતકુમારશ્રીજીનેંદ્રભગવાનના મંદિમાંગ. બાદ પ્રિયંવદાએ મને પૂછયું કે હેસુતનુ? ભૂચર મનુષ્યને અતિ દુર્ગમ એવા આ રત્નાદ્વીપમાં તું કેવી રીતે આવી? વળી આવિષફલનું ભક્ષણ કરીને આવા ભયંકર કષ્ટમાં તું શા માટે પડી? આ પ્રમાણે તેનાં વચન સાંભળી મહારું પૂર્વોક્ત સર્વવૃત્તાંત હેને સવિસ્તરકહી સંભળાવ્યું. પછી મહેપણતેણીને પૂછયું કે, હે પ્રિયંવદે? તે સમયે મહને ચિત્રપટ આપીને તું કયાં ગઈ હતી? મમ્હારી પાસેથી ગયાબાદ તહેશું કાર્ય કર્યું? વળી વિષભક્ષણકરી હું આભયંકર જંગલમાં પડી હતી ત્યાંતવ્હારૂં આગમન કયાંથીથયું? અને અતિદારૂણ એવું આ હારાશરીરમાં વ્યાપી ગયેલું વિષ તહે કેવીરીતેનિવૃત્તકર્યું? બાદ પ્રિયંવદાબેલી. હે સુરસુંદરી ચિત્રપટ તહુને આપીને હું ત્યાંથીઉત્તમ એવા આ રત્નદ્વીપમાં જલદી આવી પહોંચી. પછી હું કેટલાક પોતાના પરિજનસાથે રહેલા મકરકતુની પાસે જઈને પિતાના ભાઈના સ્નેહ વડે કેટલાક દિવસ અહીં રહી.બાદ અહીં આવેલા મહારા પિતાએ હુને કહ્યું કે, હે પુત્રી? હાલમાં તું અહીંજ રહે ! અને મકરકેતુકુમારની સારવારકરનારી પરિચારિકાથા. એમ કહી તેઓ પોતાના સ્થાનમાં ગયા. પિતાની આજ્ઞામાં હું તૈયાર છું એમકહી હેસુતનું? વિદ્યાસાધવામાં ઉઘુક્ત થયેલાહારા For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy