SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org વ સુરસુંદરીચરિત્ર. શુદ્ધિમાં આવ્યુ, જેથી હું તેની પાસે ગઇ. ત્યારબાદ તે સ્નમાલા હુને જોઇ લજ્જિત થઈ નીચે મુખે જોઇ રહી. પછી મ્હે કહ્યું કે, હે પુત્રી ? ત્હારાં માતાપિતા વિગેરેને અહુદુ:ખદાયક એવું આ સાહસ કરવું ત્હને યાગ્ય નથી. વળી આત્મઘાત કરવા એ મ્હાટુ પાપ ગણાય છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે; आत्मघातेन पच्यन्ते, नरके नियतं नराः । आत्महत्या कृतं पापं, वज्रलेपसमं भवेत् ॥ १ ॥ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ—જે માહબુદ્ધિથી મુઝાઇને આપઘાત કરે છે તે બહુ દુ:ખી થાય છે; એટલું જ નહીં પરંતુ તેને ચિરકાલ નરકની વેદના સહન કરવી પડે છે; તેમજ આત્મહત્યાથી થયેલા પાપની નિવૃત્તિ થવી બહુ અશક્ય છે; જેથી તે આત્મહત્યા વજા લેપસમાન ગણવામાં આવી છે. તે પછી આવી અસહ્ય વેદનાએની આગળ આ હારૂં દુ:ખ શા હિંસામમાં છે ? જેથી તું સ્વપ દુ:ખને માટે આ અકૃત્ય કરવા તૈયાર થઈ હતી. તેમજ વળી કહ્યુ છે કે;– धर्म न जानाति जिनेंद्र भाषित, - मखण्डशमैं कनिदानमुत्कटम् । यो मूढबुद्धिः स जनैर्विनिन्दितं, निजात्मघातं कुरुतेऽविचारतः॥ १ અશ્રીજીને ભગવાને વ્હેલા, મેાક્ષ સુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્માંના સ્વરૂપને વિષયમાં બ્યામૂઢ થયેલા જે પ્રાણી જાણતા નથી; તે મનુષ્ય લેાકમાં અતિ નિદિત એવા આત્મઘાત કરવામાં બીલકુલ વિચાર કરતા નથી. અર્થાત્ તે આત્મઘાત કરે છે. પરતુ હેસુભગે? તું કઈ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy