SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧ સૂચના. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ બી. એ. તૈયાર હતા; પરંતુ તે દરમ્યાન તેએને જાપાન જવાનુ થતાં આ ગ્રંથના અનુવાદક શ્રીમાન જૈનાચાર્ય અજીતસાગરજી સૂરિ મહારાજને જગપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા હૈાળેા પ્રચાર કરનાર શ્રી જૈન આત્માનં સભા ભાવનગર તરફથી તેના સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ આ સભાને અર્પણ કરવા અને સચ્ચારિત્ર ચૂડામણિ ગચ્છાધિપતિ શ્રીમાન્ સુખસાગરજી મહારાજના નામથી સીરીઝ તરીકે પ્રગટ કરવા વિનંતિ કરવાથી, ઉક્ત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં પરંતુ ઉપરાકત દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે તેઓશ્રીના નામ સ્મરણાર્થે તે મહાપુરૂષનું નામ જૈન સમાજના સ્મરણમાં રાખવા આ કા ઉકત સભાને તેના સેક્રેટરી મારફત સુપ્રત કરવામાં આવેલ છે. ૐ શાંતિઃ રૂ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy