SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ અઘડિયા આદિનાથ સ્તવન. ( રાગ ઉપરન. ) આદિ જિનેશ્વર ગાતાં ધ્યાતાં, રહે ન ઝઘડા કાયરે; શુદ્ધપ્રેમથી પ્રગટ પ્રભુતા, આનદ ડેલી જોયરે. મન વાણી કાયા તુજ હુકમે, વર્તતાં નિજ રાજ્યરે; આત્માના તાને સહુ ચોગો, એજ પ્રભુ સામ્રાજ્યરે. રત્નત્રયી સ્થિરતા લીનતામાં, પ્રગટે નિશ્ચય તાનરે; બુદ્ધિસાગર આત્નેપચેાગે, પ્રભુ મળ્યા મન માની. આ આ૦ ૨ આ૦ ૪ મહાવીર પ્રભુ સ્તવન. ( શું કહું કથની મારી હા રાજ-એ રાગ. ) મહાવીર જિનવર દેવ હા રાજ ! તાઘરે શરણે આવ્યે; તારા તારા પ્રભુ મુજ તારા હારાજ ! તુજ શ્રદ્ધા દિલ લાવ્યેા. સાત્ત્વિક પરાભક્તિએ પ્રગટા, મનમ′દિરમાં પધારા; તુજ વણુ ખીજું જગમાં ન ઇચ્છું, ભાવે મુજને સુધારા હા રાજ. તાહ્યરે. પ્રભુ. ૧ જેવા તેવા પણ હું છું તારા, મુજને પાર ઉતારા; પ્રાણાંતે પણ પકડયા ન છેાડું, ઉધર્યા વણુ નહી આરો હો રાજ. તા. પ્રભુ. ૨ માગણુ પેઠે હું નહીં માગું, તું છે પ્રાણથી પ્યારી; તુજ સ્વરૂપ રહેવું એ નિશ્ચય, વિનતડી અવધારા હા રાજ. તા. પ્રભુ. For Private And Personal Use Only માહ્યરું ત્યારૂ રૂપ ન જૂદું, હવે ન જાઉં હું હાર્યાં; આતમ તે પરમાતમ નક્કી, નિશ્ચય એવા ધાયાઁ હા રાજતા. પ્રભુ, ૪ આતમમાં આનંદ પ્રગટાવેા, જન્મ મરણ દુ:ખ વારા; બુદ્ધિસાગર આત્મમહાવીર, ચારામાં તું પ્યારા હેા રાજ, તા. પ્રભુ. પ
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy