SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. લમી છતાં પણ તાવ, શૂળ વગેરે રોગોથી પૈસાદારો પીડા પામે છે. લક્ષ્મી છતાં વૃદ્ધા સ્થાને દુઃખથી પૈસાદાર પીડાય છે. ઘેડાગાડીમાં બેસી હવા બેનર અને વીતે મદનાં છાકી ગએલા પૈસાદારના મનમાં શોક, ભૂત ની પેઠે વાસ કરી દુઃખ આપે છે, અને રૂધિરને પણ બાળી ભસ્મ કરે છે. લકનો લક્ષ્મીના દસ બનીને તેના વડે ખરું સુખ ચાકરની પેઠે મેળવી શકતા નથી. લક્ષ્મી મને ધનના લેજે અનેક પ્રકારના દુષ્ટ પ્રપંચને સેવે છે. પણ તે એ સાન માં પણ ખરા સુખનો લેશ માત્ર અનુભવ કરી શકતા નથી લકી મન્ત પતને ભ્રમથી ઝાડ અને ડુંગર પર ચઢેલા મનુષ્યની પેઠે ઉચ્ચ માની લે છે. ક્રેડાવિ પતિઓ હોવા છતાં લીમ-તો અજ્ઞાનરૂપ અંધકારમાં અડા આ પળા અથડાય છે. ધનનો અર્થ એ જડ લમીને માટે શું શું કષ્ટ ન વેઠતા ? અર્થાત અનેક પ્રકાકનાં કષ્ટોને વેઠે છે. પ્રાણને નાશ કરે છે. તે પણ ધનને મમત નથી કદી ઠેકાણે ઠી ખરા સુખના ભોગી બની શકતા નથી. માટે ખરા સુખ સાધન ધન ગણતું નથી. જન્મ જરા અને મરણ તથા વ્યાધિને ધન, અટકાવી શકતું નથી. અને પરભવમાં સાથે આવતું નથી. અનેક પ્રકારના કલેશને ધનના સ્વાર્થે મનુષ્યો કરે છે. એવા જડ ધવને કુતરાં પણ સુંઘતાં નથી. છતાં મુઢ મનુષ્ય ધનને જ સાર ભૂત માને છે પણ વસ્તુનઃ જ્ઞાન દ્રષ્ટિથી વિચારતાં સત્ય સુખનું કારણ તે જણાતું નથી. ક્ષણિક ધનથી ક્ષણિક સુખ મળે છે. પણ તે તરવાર ઉપર લાગેલા મધુ સમાન જાણવું. ભાવસાવકો આ પ્રમાણે ધનનું સ્વરૂપ જાણે છે તેથી લક્ષ્મી ના સાત ક્ષેત્રમાં સદુપયેાગ કરે છે અસાર ધનપર ભાવશ્રાવકો મમત્વ ભાવ ધારણ કરતા નથી અથાત એવા ધન ઉપર લેભ કરતા નથી. પુણ્યના ભેગે ન્યાયથી વેપાર કરતાં જે ધન પ્રાપ્તિ થાય છે તેના વડે સંસાર વ્યવહાર ચલાવે છે. પણ ધનપર મમત્વ રાખતા નથી. લક્ષ્મીરૂપ બાહ્ય વસ્તુએને સાંસારિક વ્યવહાર હેતુભૂત જાણીને તેમાં રાગથી રંગાતા નથી. ભાવ શ્રાવકે આવી દશાને ધારણ કરે છે. અને તેથી ધનનો ત્યાગ કરીને વખત આવે સાધુની દીક્ષા ગ્રહે છે. પૂર્વથી આવી તેઓની દશા થતાં સાધુ થયા પછી પણ કોઇ પદાર્થોમાં લેભાતા નથી. માટે ભવ શ્રાવકાએ ધન છતાં ધનનો લાભ ત્યાગવો જોઈએ હવે માવ કાવવા ને થે ગુણ કહે છે. गाथा दुहरूवं दुरकफलं, दुहाणुबंधिं विडंबणारूवं, समारमसारंजाणउण, न रई तहिं कणई ॥ ४ ॥ સંસારને દુ:ખરૂપ, દુ: ખફળ, દુઃખાનુબલ્પિ, વિટંબનારૂપ અને અસાર For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy