SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માવાવનો તૃતીય શુળ કહેછે ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir सयलाणत्थनिमित्तं, आयास किलेस कारणमसारं । नाउ घणं धीमं, नहुलुम्भइतंमि तणुयाम || ॥ સકળ અનર્થાંનું કારણ, આયાસ અને કલેશનું કારણ એવું અસાર ધન જાણીને બુદ્ધિમાન શ્રાવક તેમાં લેશમાત્ર પણ લાભ કરતા નથી, કહ્યું છેકે }} ×ોજ || अर्थानामर्जने दुःख - - मर्जितानांच रक्षणे आये दुःखं व्यये दुःखं दिगर्थाः कष्टसंश्रयाः १ અર્થાતે પેદા કરતાં દુઃખ છે. કરવામાં પણ દુ:ખ છે. આવેછતે દુઃખ છે છે. માટે કુષ્ટના આશ્રય રૂપ ( અર્થાત્ કષ્ટ વડે લા પદાર્થો ધિકકારવા લાયક છે. લક્ષ્મીથી રાજા ભય રહે છે. શું મને રાજય તરફથી ઉપાધિ । અગ્નિ બાળી નાંખશે કે શું ? શું સગાં વહાલાએ ધનને પચાવી તે। નહિ પાડે ? શું ચારે લુંટી તે નહિ જાય ? જમીતમાં દાટેલું ધન કાઇ કદાપિ હરણ તા નહિ કરે? મળેલું' ધન રહેશે કે નહિ રહે ? ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી ? ઇત્યાદિ અનેક જાતના ધન સંબંધી મનમાં પ્રશ્ન થાય છે અને તેથી મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે અને તેથી સુખ પૂર્વક ઉંધ પણ આવતી નથી. ધન માટે શારીરિક ' વાચિક અને માનસિક અનેક પ્રકારનાં સંકટો વેઠવાં પડે છે. અનેક દુઃખા વેઠી ધન ભેગુ કરવામાં આવે છે તેપણ તેથી ખરૂ સુખ તે મળતું નથી અને ઉલટી ઉપાધિની પરંપરા તે। વધતી જાય છે. આજ સુધી કયા ક્ષક્ષ્મીપતિને ખરૂ સુખ પ્રાપ્ત થયું છે? ઉત્તરમાં કહેવું પડશે કે કાઇ ને પણ નહીં, લક્ષ્મી વડે કાઈને ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી. લક્ષ્મી છતાં મનમાં અપકીર્તિના યાગે દુઃખ થાય છે. લક્ષ્મી છતાં પ્રતિષ્ઠાના યોગે દુ:ખ થાય છે. લક્ષ્મી છતાં મરણુના ભયથી મનમાં દુઃખ થાય છે. લક્ષ્મી છતાં ક્રોધ કરવાથી મનમાં સતાપ ઉદ્દભવે છે અને તેથી અનેક દુઃખ પ્રગટે છે.. લક્ષ્મી છતાં ઈર્ષ્યા, દ્રેષ, સ્વનિંદાશ્રવણ, પોતાના ઉપર આળ દાન વગેરેથી લક્ષ્મી મતા દુઃખ સાગરમાં ડુબી ગએલા જણાય છે. લક્ષ્મીરૂપ પદાર્થોમાં કંઇ સુખનાં ઝરણાં નીકળતાં નથી, મુર્ખાને જે પદાર્થા લક્ષ્મીરૂપ ભાસે છે તેજ પદાર્થો, જ્ઞાનિયેયને લક્ષ્મીરૂપ જણાતા સુત્ર મેતિ વગેરે પદાર્થોનું રક્ષણ અને નાશ થએછતે દુ:ખ સાધ્ય ) લક્ષ્મીભૂત મનાય તરફથી આયાસ (ખેદ)ને નહીં આવે ? મારા ધનતે For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy