SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩. શિષ્યાપનિષદ્. માન હાનિ પહોચાડતા હાય તે શિષ્ય ત્યાગ કરવા લાયક છે. કારણ કે તેનાથી અન્ય શિષ્યાની ખરાબ સ્થિતિ થાય છે તેથી દુનના પક્ષ વધે છે. ગુરૂજને હાડમારી ભોગવવી પડે છે. અન્ય ઠેકાણે પણ જોવામાં આવે છે કે તેવા જનાને ત્યાગ કરવા તે અધિક શ્રેષ્ઠ છે. ઉપર કથિતલક્ષણાર્પતશિષ્ય, ગોશાળાના જેવા સમજવા. જેમ ગોશાળા ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને અનેક રીતે દૂષિત કરવા મથન કરતા હતા. ગુરૂજ નાની વારવાર નિન્દા કરવામાં સંતોષ માનનાર ગુરૂ દ્વેષીજામાં ભળ સ્વમુખથી ગુરૂદ્દેષીને મદદ કરવી તથા ગુરૂજને પ્રતિ પ્રેમભાવ રાખવાવાળા મનુષ્યાને યદાતદા બતાવી ગુરૂ હેલના કરવી, સ્વમુખથી અન્યનેાના દુર્ગુણ અને સ્વગુણીના પ્રકાશ કરવા ઇત્યાદિ લક્ષણાપેતશિષ્ય તે ગુરૂપ્રત્યનીફ સમજવા અને તેવા શિષ્યોના સદા ત્યાગ કરવા તેજ ગુરૂજનાની કરજ છે. જે ગુરૂના આશ્રય પામી માટે થઇ ગુરૂના પ્રતિપક્ષી અને છે તેના કરતાં કૃષ્ણસ સારા જાણવા.ગુરૂના પ્રતિપક્ષીઓ પણ તેવા નીચે શિષ્યની દુષ્ટદશા માટે અંતરમાં ધિકાર દર્શાવે છે. જે ગુરૂના સામા પડે છે તે ભક્ત શિષ્ય ઉપાસક બની શકતા નથી. ગુરૂ પ્રત્યનીકદુર્જનશિષ્યાના ત્યાગ કરીને. ગુરૂઓએ સુશિષ્યાને પાસે રાખવા જેઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ६२ मातृपितृगुरुजनेष्वभक्तः માતાપિતા ગુર્વાદિકને વિષે ભક્તિ વિનાના મનુષ્ય શિષ્ય થવાને લાયક નથી તથા પ્રકારના શિષ્ય થયેલ હોય તા સ્વસમુદાયથી ત્યાગ કરવા યોગ્ય છે. માતા કે જેના ઉપકાર આપણાથી કદી ભૂલી શકાય તેમ નથી તેમ જેને બધ્ધા આપણે પ્રાય: કદાપિ વાળી શકીએ તેમ નથી. જે માતાએ આપણા ભલાના માટે લઘુ અવસ્થામાં અનેક કષ્ટો સહન કર્યાં, લઘુ અવસ્થામાં અનેક પ્રકારે લાલન પાલન કર્યું. તેમજ ગરીબ માતાએ તા અનેક કષ્ટ સહન કરી પુત્રાને મેટા કર્યાં છતાં જ્યારે ઉપકારી માતા પ્રતિ ભક્તિ ભાવ નહિ રાખ્યા, અનેક પ્રકારે માતાને કષ્ટ આપી સ્વદારાને વશ થઇ અસભ્ય વચનને ઉપયાગ કરી માતાને સતાપ આપ્યા હોય તેવાને શિષ્ય ન કરવા જોઇએ. અયેાગ્ય વર્તન તેમજ પિતા જે જીદંગી પ્રયતના ઉપકારી છે. તેમાં તેના પ્રતિ પણ અયેાગ્ય વર્તન કરે છે, માતાપિતા કરતાં પણુ ગુરૂ For Private And Personal Use Only
SR No.008657
Book TitleShishyopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy