SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ મિત્રમૈત્રી. તેવું અવબોધીને ગુણગણ વિશિષ્ઠ મિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. એક કવિએ એટલે સુધી કહ્યું છે કે આ જગત નું રાજ્ય જાહનમમાં જજે પણ મિત્રને વિગ ન થશે. “ જજે રાજ્ય જાહનમમાં જગતનું, મિત્ર વિયેગ નટળશે” (સ્વ.ડા. છે) ઈત્યાદિ વિચારોથી આત્માની છાયા સમાન મિત્રને વિગ ન થવું જોઈએ. અથવા આત્મછાથા સમાન મિત્ર વિના એકક્ષણ માત્ર ન રહેવું જોઈએ. ગમે ત્યાંથી પિતાને એગ્ય મિત્ર પ્રાપ્ત કરવો જોઈએ અને સાત્વિક ગુણથી મૈત્રી ભાવનું રક્ષણ કરવું જોઈએ. અધ્યાત્મદષ્ટિએ આત્મજ્ઞાન મિત્ર છે. વિવેક મિત્ર છે. શુદ્ધ પગ મિત્ર છે ધર્મ મિત્ર છે. આ વિશ્વમાં કોઈપણ મનુષ્યને અવશ્ય મિત્ર તે હોય છે જ. મનુષ્યને સ્વભાવ એ છે કે તેણે કેઈની આગળ પોતાનું હૃદય ખાલી કરવું જ જોઈએ. મનુષ્યને સ્વભાવજ એ છે કે તેને કોઈ મિત્ર તરીકે જોઈએ છે, કહ્યું છે કે प्रत्येक परिवर्तते तनुभृतां दुःखं सुखं चान्वहं । दुःखे सन्निहिते सुखे च विगते चित्तंभृशं किलश्यते न स्युःचेत् सुहृदो विशालमनस, स्तस्मिन् प्रसङ्गे तदा. दद्यादाश्वसनं सहायमथवा तस्मै निराशाय कः ॥ પ્રત્યેક મનુષ્યપર સુખદુઃખનું ચક્ર ફર્યા કરે છે. વાળr: સુનતા દુઝાનતા વા તૈઝ ગુજરા,મિશm સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ લાગેલું છે. સુખ જતાં અને દુઃખ પ્રાપ્ત થતાં ચિત્ત દુઃખી થાય છે. તેવા સમયમાં વિશાળ મનવાળા જે મિત્રો ન હોય તે તેવા નિરાશ મનુષ્યને આશ્વાસન અથવા સહાય કાણું આપી શકે. નિઝ S, જેને शिरके बाल, काटे कटावे पिछु कटे, तोभि न छोडे ख्याल ॥ मित्र ऐसा कीजाए, जैसा शीगोडा. नुपर कांटा प्रेमका । मांहि दुधवेला ॥ मित्र ऐंला कीजीए, जैसा मेदिका रंग, पिस्ते रंग वधे घणी, होवत હા અમંગ . ઈત્યાદિ કહેણીઓથી મિત્રની આવશ્યકતા અને ગુણોનું હૃદયમાં સારું ભાન થાય છે, For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy