SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પિષી; દગા પ્રપંચે નિશદિન કરતાં, બનિયે ભારે દેવી. મેરા ૪ સાચો સાહિબ નિરખી નયણે, શરણું રહ્યું સુખકારી; દેષને ટાળી પાપ પખાળી, થાશું નિજ ગુણ ધારી. મેરા ૫ સેવા ભક્તિ નિશદિન કરશું, તુજ આણું શિર ધરશું; “બુદ્ધિસાગર' અવસર પામી, અજરામર થઈ કરશું. મેરા ૬ શ્રી મહાવીર સ્તવન. (વિમલાચલના વાસી મારા વ્હાલા-એ રાગ.) મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આણુ ધરું શિર ધ્યાન ધર, નિજ ભાવે રમું ભાવે રમું. ઘાતી કર્મને નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન; આતમ તે પરમાતમ જાણું, ધ્યાયું શુકલધ્યાન. સદા૦ મહા૧ રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાગ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ. સદા મહ૦ ૨ સમવાયી પંચે તુજ મળિયાં, ગળિયાં કર્મો આઠ; કારણુ પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્ત પાઠ. સદા મહ૦ ૩ સમ્મતિ શાસન હા પામી, ઉદ્યમને સમવાય; કરતાં કારણ પચે પામી, ૫રમાતમ પદ થાય. સદા૦ મહા. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy