SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૭). પરજાતિ કુલટા કુલહીના, મમતા છે નારી ધુતારી; આપમિલનમાં ભંગ પાડે છે, વિનતી એ ઉરમાં ધારી. હવે ૨ સર્વ ગુણ સંપન્ન સ્વામી છે હારે, અંત સમયનો છે બેલી; મમતાના રંગે રહ્યો હાલ રાચી, એકલડી હને મહેલી. હવે ૩ જડતાને સંગ તજી દીધે તક્ષણ, જાગ્યા ગુરૂ સુખ શશિ; આનન્દઘન ચિત્ત પુષ્પ પ્રસન્ન છે, વસંત ખીલ્યા છે. પ્રકાશી. હવે પદ ૬૬–પાવા તે ગઢથી ઉતર્યાએ રાગ. સાખી–રાશિ શશી તારા કળા, જુઓને જોષી જેષ; કયારે પ્રિય સમતા મળે, જાય વિરહને શેષ. થઈ વિરહ વ્યથા ઘણું કારમી, આ અવસરીએ, હને નાથ વિના રહી છે દમી, શું કરીએ રે. ગઈ નિદ્રા પણ મુજ આંખડી, આ અવસરીએ; મુજ દુઃખ દેખીને ગઈ હતી, શું કરીએ રે. દીપક પણ શિર પર ડોલતો, આ અવસરીએ; હૃદયે સ્થિર ભાવ નથી થતો, શું કરીએ રે. દુ:ખ દાઈ તારા જાગી છે. આ અવસરીએ; તલવાર વિરહની લાગી છે, શું કરીએ રે. હને મદન મારવા ચાહા છે, આ અવસરીએ; રજની દગો કરવા જાય છે, શું કરીએ રે. તન પીંજરે ઝરે એકલે, આ અવસરીએ; ઉડી નથી શક્તો હંસલો, શું કરીએ રે. શ્વાસોશ્વાસ વધારતી, આ અવસરીએ; રજની બહુ વાદ પ્રસારતી, શું કરીએ રે. પણ વાત ઘડી સુણતી નથી, આ અવસરીએ, કૂર ભાવ ઘડી તજતી નથી, શું કરીએ રે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy