SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) ભર્યા ખેતીકારે, સલિલ સહુ વાવેતર વિષે; અત: તેની શૈાભા, જળમય તરૂ સદૃશ દિસે; નીચે તે છાયાઓ, ઇતર જગ જેવી લટી રહી; છતાં મેલાં પાણી, વચ સુભગ ભાસા દીપી રહી. રસાણે જઇ બેઠાં, તરૂથી ઉતરી વાંદર પથુ; કુદે અચ્ચાં કેઇ, નિજ જનની પાસે હરખશુ, મને હેડે થાતુ, પુનરિષ કદા બાળક થશું; જગત્ ચિંતા ટાળી, પરમ જનની ક્યાં નિરખશુ ?૧૩ ઘણું હું ઉંધ્યેા છું, હૃદય ગમ્યું છે જાગ્રત થવું; પિતાની સેવામાં, શયન તજીને પ્રેમથી જવું; નિરાગી નેત્રથી, જગત સહુ જોવુ અવનવુ. જગત્ ભેદો ભેદી, પ્રિયતમ પ્રભુ મધ્ય ભળવું. હવે બન્યું ? આવા, અનુપમ પ્રભાતે વિચરિએ; મહાત્માને એધે, શિવ પદ જવા કાંઇ કરીએ ગમ્યું એવું વ્હાણુ, જગત તણું વ્હાણું દરસતાં; ફ્રી રાત્રી ના, અમર પદ બેસી હુલસતાં: આજાશવાણી. ( ૧૬ ) છંદનારાય. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! | अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् . યદા યદા અધર્મની, પ્રવૃત્તિ ખાસ થાય છે; પવિત્ર સત્ય ધર્મની, વિનાશતા જણાય છે; તદા હું ધર્મ સ્થાપવા, વિધને વિદ્યારવા યુગે યુગે તનુ ધરૂ છુ, શાસ્રને પ્રચારવા. For Private And Personal Use Only ૧૨ ૧૪ ૧૫
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy