SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૯ર) વહિવામાન્ય. (૨૪) શ્રીમદ્ ભાગવતદ્વાદશ સ્કન્ધ. કુંડલીયા. જેની પાસે ધન હશે, એજ પુરૂષ કુળવાન; એ કલિયુગ આવશે, કાળ મહા બળવાન, કાળ મહા બળવાન, ધર્મ સહ સત્યજ જાશે; ક્ષમા દયા આયુષ્ય, બળ સમરણ વણસાશે, તેજ ધમીને ન્યાર્થી, જે અંગે બળિયે થશે, એજ પુરૂષ કુળવાન , જેની પાસે ધન હશે. કુળ ત્રાદિક નહિ ચહે, કે પુરૂષ કે નાર, રૂપ કાતિમાં મેહજે, એજ લગ્નને સાર; એજ લગ્નને સાર, ૫ટ લેવા દેવામાં વ્યભિચાર કહેવાય, અતિશય ઉત્તમતામાં; નહિ આચાર વિચાર, ઉત્તમતાનું મૂળ રહે? કેણુ પુરૂષને નાર, કુળ શેત્રાદિક નહિ ચહે: બ્રહ્મચારી સંન્યાસી, જન નહિ ગુણથી પરખાય; હરણ ચર્મને દંડ એ, આશ્રમ ચિન્હ ગણાય; આશ્રમ ચિન્હ ગણાય, ઉપરિ જન લાંચ લેશે; બેલે ઝાઝા બેલ, પ્રજ્ઞ જન તેને કહેશે, અસાધુ એ જ કથાય, જેહ જન રહેશે નિર્ધન; નહિ ગુણથી પરખાય, બ્રહ્મચારી સંન્યાસી જન. કરશે ઝાઝા હેંગ જે, એ ઉચરાશે સાધુ શાસ્ત્ર કિયા લગ્ન નહી, વિષય તણે અતિ સ્વાદુ; વિષય તો અતિ સ્વાદુ, લગ્ન ગણશે સ્વીકારે, સ્નાને પાવનતાઈ, નહિ દેખાશે ત્યારે For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy