SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) ચેરાશ ચક ભયદાયક નેત્ર અગ્ર; છે ગર્ભવાસ જીવને સુખહા સમગ્ર શાંતિ ગૃહી શ્રી વિષ્ણુનેય ભજે ઘડી–ન; એવું હરામાં મન મૂર્ણ વિચારહીન. સાચા સુપાર્શ્વમણિ માનવ દેહ પામ્યું; સચ્ચિત્ સ્વરૂપ મહીં તે પણ ના વિરાખ્યું; દુઃખાબ્ધિ મધ્ય ડુબતું જ્યમ શૈલ પીન, એવું હરામી મન મૂર્ણ વિચારહીન. બાપુ? હવે ન ભમતું ઘડી શાંતિ ધાર? લ્હારા બન્યા કનકવત્ બહુધાવતાર; ઈત્યાદિ હું બહુ કહું પણ છિન્નભિન્ન એવું હરામી મન મૂM વિચારહીન. માણસોનમતમાંગનાર ? (૬) વસન્તતિલકા. શ્રી ગુરૂનું વચનામૃત ન પીવાય; સદજ્ઞાનની અભિરૂચિ મનમાં ન થાય; અજ્ઞાનવૃત્તિ સઘળા વધુમાંહીં વ્યાપી હારા સમ જગતમાં જન કેણ પાપી.? ૧ આત્માતણું રટન એક ઘડી ન થાય; ચિત્તેથી ચિંતન નહીં વિભુનું કરાય; દુર્વત્તિ કામ્ય કૃતની નથી હેંજ કાપી મહારા સમ જગતમાં જન કેણ પાપી? ૨ નિન્દા બીજાની કરવી મનને ગમે છે, સંકલ્પ અન્ય વિષયે ભમતા ભમે છે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy