SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) મૂઢાત્માને સહુ ગમનનાં, ધૈન જ્યાં ત્યાં રહે છે, એવી સારી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. મ્હેલા હેાટા ભભક ભરિયા, આજ દેખાય છે જે; મૃત્યુકાળે દુ:ખ દુ:ખ ભર્યા, એક હાડે થશે તે; મ્હારે તેને સગપણ નથી, મેળ કયાં આ મળે છે ? એવી શુદ્ધા સમજણુ છતાં, ચિત્તને એ ચળે છે. અન્ધુ ! આ તે દરદ વસમુ, જોઇને ખાસ રેવુ; લેાકેા કેરી નજર થકીના, અન્ય દૃષ્ટિથી જોવુ આ લાકા તા દુ:ખદ જગને, સાખ્યદાતા નિહાળે; એવી દ્રષ્ટિ વિરતિની છતાં, ઊર રહે છે ઊછાળે. આમેગ્ગીરીતેમને ? ( =૨ ) રિગીત. જવુ અમ્હારે ઉત્તરે, કરવા સુદર્શન દેવનાં; દક્ષિણ તરફ જાઓ તમા, જ્યાં હુમ્ય છે યમદેવનાં, ચાક્કસ અભય આ માર્ગ છે, ને આપ પથમાં પગ કળે; એલા હવે આ બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૬ જે કાળમાં સુઇએ અમે, શિર સાંપી ખેાળે નાથને; એ કાળમાં તજતી નથી, નિ! ઘડીભર આપને; અવિચળ પદાર્થ ચિત્ત અમ-ને, આપ મન ચાટવુ ચળે, એલા હવે હું બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૨ ઉત્ક્રુત સુંદર કમળ ભર, સરવર ઉપર અમ વાસ છે; હૈડાં હરે એવાં કુમુદ, સુગંધમય ચાપાસ છે; ને આપના મૃગજળ ભૂમિથી, વાસ પથી ના ટળે એલા હવે હું બન્ધુએ ? આ મેળ શી રીતે મળે ? ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy