SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૩) જેવાં જતાં સરવરે જન સે જણય, તદ્વત્ ગૃહસ્થ જનને ગૃહ સર્વ જાય; એથી જ કાર્ય કરતાં ગૃહત્તમાઈ, માટે ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ? आवेसमेप्रभुजी ! केमजजन्माप्यो ? (८०) વસન્ત તિલકા. આજ્ઞા પિતાની દિકરા નવ શીર્ષ ધારે; પૂજ્ય પ્રતિ અશુભ શબ્દ તથા ઉચારે; સિદ્ધાન્તમાર્ગ અનતિ પથે જઈ ઉથાપો, આવે સમે પ્રભુજી ! કેમ જ જન્મ આપે ? સ્વામીન સેવ કુલટા ત્રિય ક્યાં કરે છે? સદ્ધર્મ મમ દિલડા મહીં ક્યાં ધરે છે? વિકાળ કાળ વસુધા પર ખાસ વ્યાખ્યો; આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? ભૂદેવ વેદ પઠનાદિ ભૂલી ગયા છે; સદ્ કાર્યભાર તજીને હલકા થયા છે; શ્રી વિશ્વના ગુરૂજીએ શુભ ન્યાય કાગે; આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે? ગો વિપ્ર દીન જનને પરિ પાળનારા; ક્ષત્રી થયાજ ઉલટા દુ:ખ આપનારા; એ વર્ગ શીત જળમાં જઈ એથી તા, આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? અને ભીષ્મ ગૃપનાં નહિ યુદ્ધ ભાળ્યાં; યા રામ ધર્મ જનનાં નવ કષ્ટ ભાળ્યાં; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy