SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૧૨ ) भगवत्प्रार्थना पंचक. ( ७० ) શાર્દૂલવિક્રીડિતમ્. માનું છું મનમાંહિ કે ગુણભર્યા, સાચા ઘણી આપ છે; • જાણું છું જગદીશ કે ? શરણના, સાચા તમે આપ છે; તાણું છું... મતિ તાય માયિક પ્રતિ, માટે નિધા રાખશે; ટાણુ પ્રાપ્ત કર્યું અટાણું ગણુ ત્યાં, દાતા ? દયા દાખશે. ૧ વાધી છે ઉરમાં મહા વિષલતા, હું નાથ ? તે કાપજો; વ્યાધિ છે અતિ આકરી થઈ દવા, વ્હાલા ? હવે વ્યાપજો; ખાધી છે ઘણી ખાટ ચેટ કને, પાછી મતા સ્થાપજો; સાધી ક્ષુદ્ર પદાર્થમાં અતિ મતિ, સાચી મતિ આપો. દેવી છે પ્રભુ ? લક્ષ્મીજી તુજ તણી, તે મ્હેં ગણી મ્હારી છે; દેવી છે તનુ એક દિન પણ તે, જાણી ન મ્હે હારી છે; એવી છે મતિ નીચ મા વળતી, ત્હારી ન જ્યાં સ્વારી છે; દે વિશ્વે નર જન્મની સફળતા, દેવા મહાદાની છે. વ્હારા છે ગુણ પ્રાઢ પાર ન મળે, મ્હારા ગુણા અલ્પ છે; તારા છે નભ માંહિ તેથી જીવવું, મ્હારે ઘણા કલ્પ છે; ક્યારા છે દુ:ખના ભર્યા પણ તિહાં, મ્હારી જવા તલ્પ છે; સારાસાર વિચાર હીન મનને, કયારે કશી જલ્પ છે? જાતા ના જગનાથ ? મન્દ મતિ છે, એવા હુને જાણીને; પાતા ના વિષ વારૂણી કૃપણુતા, મ્હારા લીધે આણીને; થાતા ના ડેિ દૂર બ્રહ્મ ? ન ઘટે, તારા હુને પ્રાણીને; વ્હાતા ના જગબાપુ ? રમ્ય મુરલી, એકાન્તમાં તાણીને. ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy