SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) રામદેશ્વા સ્ત્રાલથશે. (૬૦) હરિગીત-છંદ. હારા નયનના ઘાવને, સાંખી તમે હે માણસો? - પ્રેમાદ્રતામાં પીંગળી, ઘાયલ કદાપિ ના થશે; મરવા પછીથી ચક્ષુઓ મુજ, ભસ્મમય જ્યારે થશે; એ ઘાવને સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૧ મ્હારાં મૃદુલ વચને સુણી, હે પ્રેમવાળા માણસે? હારા ઉપર પ્રેમાદ્રતા, વાળા કદાપિ નવ થશે; મુજ વાણું મુજ મરવા પછી, જ્યારે અલેપ બની જશે, એ વાણુને સંભારશે ત્યાં, આપને આપદ થશે. ૨ હારી ગતિ મહારી મતિ, અવેલેકીને હે માણસે? સુખદા અને સુન્દર ગણી, તન્મય કદાપિ નવ થશે; હારી મતિ તેમજ ગતિ, જ્યારે વિલય પામી જશે, મતિને ગતિ સંભારશે, ત્યાં આપને આપદ થશે. ૩ અંતર થકી હું વેગળો, સો કોષ છું તે જાણશે; તમમાં અને જગમાંહિ આશક, છું નહી તે જાણશે; તૈયે ધરો છો પ્રેમ મુજમાં, તે પછી કહો શું થશે ? ઉત્તર મજાને એજ છે કે, આપને આપદ થશે. ૪ મહારાં તમે પ્રેમી થઈ, સંભાર મુજને નહીં; સંભારવાથી નેહને, સુખીયા કદી થાશે નહી અમદેવના આવાહને, મ્હારો વિલય ક્યારે થશે, ત્યારે કઠિન એવા સમામાં, આપને આપદ થશે. ૫ પસ્તાવું જયાં પાછળ પડે, તે કાર્ય ખાસ અગ્ય છે; પસ્તાવું જ્યાં પાછળ પડે, તે પ્રેમ ખાસ અગ્ય છે; અન્ત વિપદને પામવા, સ્નેહી અમારા જે થશે; તે તે અરે? હે માન? આપદ અવશ્ય પામશે. ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy