SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૨) અર્થ–હે અન? પોતાના આત્માના પ્રમાણે જ બીજાઓનાં સુખ અથવા દુઃખ જે પુરૂષ દેખે છે, તે જ હુને પામે છે. અને હારા મત પ્રમાણે તેજ યેગી છે.” ગ્રામવર્ષાવનાર. (૩૭) | હરિગીત. સ્વાતંત્ર્યથી કલેક હું; કરતી હતી ફરતી હતી; બન્ધન કર્યું ના હતું, નહી કેઈથી ડરતી હતી; હારી પ્રિયા થઈ ત્યારથી, બન્ધન પડી દીલડું ડયું; તુજને વરી હે વ્હાલીડા? આપત્તિમય જીવન કર્યું. ૧ લેકે હસે છે વ્યંગમાં, નારી જુઓ આ નાથની; ના વિશ્વની લજજા મળે, ના રહી જગતના સાથની, વિવિધ વિલાસે ભેગવે, સૈભાગ્યવંતી વિશ્વમાં મુજ કર્મમાં તે આપને, પામી વિલાસ સે ગયા, ૨ ક્યાંથી શિખ્યા છે? આમ કે, નિજી નારીને પંજેળવી, મુજ બુદ્ધિને શુદ્ધિ ગુમાવ્યાં, આપને પતિ મેળવી હા? હા ? તમારી નારી ના, દેખ પિયાજી હંગને? લાલી ગુલાબી સહુ ગયાં; પામી તમારા સંગને. ૩ બીજા પતિને મેળવી, જે જે મળે સુખ વિશ્વનાં એ સર્વ મહારાં આપશ્રીને, પામતાં ડૂબી ગયાં; બનવા તણું પિયુ? જે હતી, બની તે ગઈ નહી અન્ય કંઈ; હારી પ્રિયા થાનારને, પરવા છતાં બીજી નહી. ૪ या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः ॥१॥ | શ્રી . For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy