SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સેરઠા–સાચા દિલના ઘાવ, કઈ દિને રૂઝાય નહિં; જૂઠા દિલના ઘાવ, થાય અને રૂઝાય છે. પ્રા . (૨૨) શાર્દૂલવિક્રીડિત. આ નારી લમણે સ્વહસ્ત ધરીને, ઉંડું રૂવે છે ઘણું સાથી કે મરનાર નાથ તરૂણ –વસ્થા તજીને ગયે; એનું દિન સાંભળી અમ દિલે, આવી ઘણુંયે દયા, શાથી કે મરનારને તરૂણુની, નાવી લગારે દયા. ભાઈ? આ નથી રોદણું અમ દિલે, સાચું કશું ભાસતું, ના જાયે કદ સત્ય એમ પ્રભુએ, શાસ્ત્રો વિષે છે કÀ; જ્યારે આ તરૂણી સ્વલગ્ન સમયે, ઉંડું હસેલી હતી, તો સાચા હસનારને રૂદનની, જગ્યા જણાતી નથી. સત્ય હસનારને ન રડવું, આવે કદી દીલમાં, સત્યત્વે હસનારના નયનમાં, નાવે કદી આંસુડાં; પુત્રને પરણાવીને જનકને, જે હર્ષ સાચે થયે, તેને રડવું કદાપિ ન ઘટે, ને ના ઘટે અશ્રુઓ સર્વે લગ્ન પ્રસંગમાં સુત તણું, જન્મત્સવેમાં હસ્યાં, તે તેને સહુ આપદા શિરપડે, તોયે ન રેવું ઘટે; જૂઠાં રાદનથી કદાપિ જગમાં, હાલા કદી ના થશે, જૂઠાં દેદનથી કદાપિ પ્રભુના, ચારા કંઇ ના થશે. ૪ જે સાચું કદી હાસ્ય હોય દિલ તે, કઈ દિને ના રહે, .. ને રેવું કર્દી હેય સત્ય પછી તે, કઈ દિને ના હસે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy