SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) હડુ હતુ જે એક તે, ભેદક જને ભેદી દીધું: અદ્વૈત રસના સિન્ધુનુ, પાણી સુભગ મેલું કીધુ . એવા નથી ઉસ્તાદ જે કે, હૃદયને સાંધી શકે; નથી કેાઇ એવા પુરૂષ કે, વિછડેલ દિલ માંધી શકે; જન કેઇ એવા હાય કે જે, જળ ઉપર સગૃહ ચણે; હૂંટેલ દિલને સાંધવાનુ, કાઇ પળ પણ નવ અને, નિર્મળ અમારા ઉમળકા, આ માર્ગથી પાછા વહ્યા; નિ ચ પ્રભુના પંથમાં, ભણકાર ભયના સાંભલ્યા; સરિતા તણા સુપ્રવાહ, ગિરિના શૃંગ પાછે નવ ચઢે; મનના પ્રવાહ ટુટયા પછી, પાા હતા ત્યાં ના અડે. છ વ્યંડળ પુરૂષ ક યુદ્ધમાં, ગૃહી શસ્ત્ર શૈાર્ય ધરી લડે; મેાતિ થકી ઉતરેલ જળ, ચઢી જાય કી યત્ન વડે; રજ્જુ વિષે નથીં સર્પ પણુ, નિકળે કદી કંઇ કારણે; ટૂટેલ મન દુ િટ ફ્રી, સંધાડવાનું નવ અને; જાગ્રત ગમે છે જગતને, મુજને હવે સ્વપ્નું ગમ્યું; શુક્તિતણું રાખ્યત્વે આજ, શમાવતાં યે નવ શખ્યું; દિલ ઉલટ કરશું અવનવુ, નવલી દેંગેાએ દેખy; ભેળા અને જૂદા તણા, મત્રો હવે નવ લેખશુ. એવા વિચાર આવતા, તલસાવતા તેને માહ્યરૂ; કયારે હવે હિમ ખંડને, સાચા સલિલ રૂપે કરૂ ? આ દૃશ્યને દન વિષે, દ્રષ્ટા વિષે દર્શીન પરૂ, શ્રેયસ્ અને પ્રેયસ તાવુ', અળગુ કરી દઉં ઝખરૂ. ૧૦ જોગી મના જંગલ ભમે, તાયે રમે સંસારમાં; ગિરિ શૃંગ વસવા ગૃહ ખદલ, પરિપૂર્ણ પાતે પ્યારમાં, પણ હૃદયને શમળ્યા વિના, સસાર જાવાના નથી; સ્વાત્મ સ્વરૂપ ચીન્યા વિના, આનન્દ થાવાના નથી.૧૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy