SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) જન એક માને પુણ્યને, ઉપવાસના કરવા વડે, જન એક એ ઉપવાસની, નિન્દા કરી લઢી પડે; જન એકને એ ઉભયમાં, ક્યાં વાત સત્ય જણાય છે ? સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમાય છે ? જન એકની હિંસા વિષે, શ્રદ્ધા સતત જામી રહી, વળી એક વૃત્તિ યા વિષે, પ્રેમાર્દ્રતા પામી રહી; જન એકનુ એ ઉભયમાં, સ્વાત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૧૨ જન કઇક સરિતા સ્નાનમાં, શિવ માર્ગ કારણુ માનતા, જન કઇક નદી જળ સ્પર્શથી, ચમવત્મ કારણ જાણુતા, જન કઇકમાં નહી પાપ પુણ્ય, સફાઇ સત્ય સદાય છે; સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે ? જન કાઇ ચેાગ્ય ઉંમર થયે, પરણે સુખદ માને અતિ, જન કઇક કેરી ખા લગ્ન, પુણ્ય એ જામી મતિ; જન કાઇ એટલે અનુકુળે, બસ પ્રેમથી પરણાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત કયાં સમઝાય છે ? વિરારનામાનછે ાં.ત્યારા, (૨૦) મોંદાક્રાન્તા. મ્હેતા મ્હારા પતિ વિષ્ણુ હવે, લેઇ લીધી ફકીરી, કાઇ કાળે ત્વરિત જતી હું, કેાઇ વેળેય ધીરી; આ વ્યાધિને હૅકિમ જન તે, શું કરે ? જે બિચારા, व्हालीडाना विरहशरना, घाव छे कांइ न्यारा. વારે વારે નયન દ્વેયમાં, રંગની થાય લાલી, એ વ્હાલાની ફરી ફરી ઘણી, વાટડી જોઉં ત્યાળી; For Private And Personal Use Only ૧૧ ૧૩ ૧૪
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy