SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ક્ષણ માત્રમાં દિલમાં પુરે એ, સર્વ હારું થઈ રહ્યું હા અને ત્યારે અરે! એ ભેદપણ ભૂલી ગયે. આધેયને આધારતું; જિનરાજ ધ્યાને તું રહ્યો બુદ્ધ બ્ધિ હલાસના, કલોલની ધ્વનિ કરે. ૐ શનિ ૨ સંવત ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૧ રવિવારે सत्यजीवन. હરિગિત – શુભ જન્મવું આ જિંદગીમાં, જીવતાં ફરીને નવું આદેહથી બહુ જીવતાં, સગુણથી છલું ખરૂં, સદગુણથી જીવ્યા ખરાતે, જીવતા જગમાં રહ્યા આનંદમય જીવન કરે તે, સત્ય છ જાણ. છવું જીવાડું સર્વને હું, સદ્ગના પ્રાણથી એ સદગુણના તેજથી, મુઆ જીવાડું જીવને. આવ્યા પછી મરવું નથી એ, જ્ઞાનીઓએ સંકચ્યું; જીવ્યા પછી મરવું રહ્યું છે, જીવવું છે બાહાથી. મરવું કદી હાલું નથી, મરવું નથી મરવું નથી. મરવું રહ્યું ત્યાં ભય રહે એ, ભયથકી ડરવું નથી. હાલું સદા છે જીવવું એ, જીવવું મેં ઓળખું; એ જીવવાનું નથી, આનન્દના અદ્વૈતથી આનન્દના અદ્વૈતમાં, આનન્દમય સા ભાસતું; એ જીવતાના પ્રાણનું પિષક, ખરૂં એ દ્રવ્ય છે. આનન્દ રસથી પોષનારા, સત્ય વૈદ્ય જાણવા; મૂઆ કરે જે જીવતા તે, દિવ્ય વૈધે સત્ય છે. આનન્દ રસથી જીવતા ને, અન્યને જીવાડતા; વાચા અમારા તે પ્રભુએ, દીલનાં દર્દી હરે, For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy