SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદષ્ટિની કમ યાગિતા કરે. सुखमास्ते सुखं शेते सुखमायाति याति च । सुखं वक्ति सुखं भुङ्क्ते व्यवहारेऽपि शान्तधीः || निवृत्तिरपि मूढस्य प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिः फलभागिनी || परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते । देहे विगलिताशस्य व रागः क्व विरागता ॥ सर्वारंभेषु निःकामो यश्चरेद् बालवन्मुनिः । निर्लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् निस्तृषमानसः ॥ बहुनात्र किमुक्तेन ज्ञानतत्त्वो महाशयः । भोगमोक्षनिराकांक्षी सदा सर्वत्र नीरसः ॥ For Private And Personal Use Only ( ૧૧૧ ) અષ્ટાવક્રના ઉપર લખેલા શ્લેાકેાના ભાવનું મનન કરતાં અવબાધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિ બ્રહ્મષ્ટિની પ્રાપ્તિથી થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મદૃષ્ટિથી યથાયેાગ્ય કાર્ય કરતા છતા સત્ર લેપાતા નથી. એવી બ્રહ્મદૃષ્ટિની પ્રાપ્તિ કરવામાં સદ્ગુરુની કૃપાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે; બ્રહ્મસૃષ્ટિથી સર્વ કાર્યો કરતા છતે પણ આત્મજ્ઞાની અક્રિય છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે છતા પણુ બ્રહ્મસૃષ્ટિમાન્ અક્રિય છે—તેનું કારણુ એ છે કે તે જે જે કરે છે તેમાં રાગદ્વેષના પરિણામથી બંધાતા નથી. બ્રહ્મસૃષ્ટિથી સર્વત્ર સદા સાકાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તેા પણ તેની પ્રવૃત્તિ તે નિવૃત્તિરૂપ છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે; માટે બ્રહ્મજ્ઞાનીની કચેાગી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદ રૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને આત્મસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થતાં કમચાગી કપાતીત સ્વતંત્ર જગતને શહેનશાહ અને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કમ યાગે જે કઇ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હાવાથી તે બંધનમુક્તની કલ્પના રહિત થઈ જાય છે. બ્રહ્મસૃષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કઇ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્ગીતાના અષ્ટાદશ અધ્યાયમાં બ્રહ્મદષ્ટિની કચેાગિતા સંબંધી નીચે પ્રમાણે લખ્યું છે.
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy