SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 46 ( ૮૨ ) શ્રી કમચાગ ગ્રંથ-સવિવેચન. 弱 વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવુ વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવના ક્ષણમાત્ર પણ વિયોગ ન થાય. આવી સમભાવની દશાના ભાવને સામાયિTM કથે છે અને એવું સામાચિહ્નનું સ્વરૂપ હોવાથી વિશ્વવર્તી સર્વ પ્રાણીઓએ; તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હોવાથી તેને સામાચા આવશ્યક કથવામાં આવે છે. ચાવીશ તીર્થંકરાની સ્તુતિ કરવાથી આત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણા પ્રગટાવી તીર્થંકરપદના અધિકારી બને છે. અતએવ સર્વજીવાએ અવશ્ય વિરતિતવ નામના આવશ્યકને સેવવું જોઈ એ-ગુરુના ગુણાને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીવાએ બે વખત ગુરુવંદન કરવુ જોઇએ. ગુરુવંદનથી અનેક પ્રકારની સર્વ જીવાની ઉન્નતિ થાય છે. અતએવ ગુરુવંદનને આવશ્યક ધર્મ કર્મ તરીકે પ્રખેાધ્યુ છે. ગ્રહણ કરેલાં વ્રતામાં અતિચારાદિ જે જે દોષો લાગ્યા હાય તેની નિન્દાગર્હપૂર્વક દોષોથી પાછા ફરી પુનઃ તે દોષોને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીવાના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણાની પ્રગતિ થાય છે; માટે સર્વ જીવાએ સન સુધારવા અને દુનનો ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવુ જોઇએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાયા પરથી દેહમમત્વનો ત્યાગ કરવા જોઇએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કા કરતાં આત્માની પરમાત્મા પ્રકટ થાય છે; અતએવ સર્વ જીવાએ સાંસારિક તથા ધાર્મિકકાર્ય કરતાં વાયોત્સર્ગ નામનું આવશ્યકકર્મ કરવું જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાએની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે. મન વાણી અને કાયાના આરેાગ્યસહ આત્મિકણુ આરાગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકક છે. सामायिक, चतुर्विंशतिस्तव, गुरुवन्दन, कायोत्सर्ग, प्रतिक्रमण अने प्रत्याख्यान એ છ પ્રકારના આવશ્યકધર્મ કર્માનુ આન્તરિક રહસ્ય કિંચિત્વિશેષતઃ અવધવા ચેગ્ય છે. अप्पा समाइयं होड़ Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 For Private And Personal Use Only સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ ગટે છે એજ વસ્તુપ્રતઃ સામાયિક છે. આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયા છે. દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પેાતાની પિરપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એજ સામાયિકના મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હાય વા ત્યાગી હાય પણ તેને ગમે તે ભવમાં ખરૂં સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચવલાદિના સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે, સમભાવના માગેર્યાં ગ્રહણ કરવા, ક્લેશ કજીઆથી દૂર રહેવું, કોઇની નિન્દા કુથલીમાં પડવુ નહિ, કોઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy