SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 品 મનુષ્યા સત્ત્વગુણીકની પ્રવૃત્તિને સેવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્રતમ મન્ત્ર મન્ત્તર અને મન્ત્રતમ આદિ અસંખ્ય ભેદો પડે છે. તમેગુણવૃત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય પડે છે. કેાઈ જીવા સત્વગુણી ક કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હાતા નથી. કાઈ જીવા સત્ત્વગુણીવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણી અને તમે ગુણીકનું આચરણ કરે છે—એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રત્યેાગે અવળેધવુ. રજોગુણવૃત્તિ તમેગુણવૃત્તિ અને સત્ત્વગુણવૃત્તિ રજોગુણીક તમેગુણીકમ અને સત્ત્વગુણીક, રજોગુણીઆહાર, તમેગુણીઆહાર, અને સત્ત્વગુણીઆહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું સ્વરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધર્માદિની રક્ષાથે સત્ત્વગુણી મનુષ્યા રજોગુણી અને તમેગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિયેાથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણી અને તમોગુણી મનુષ્યાનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણી મનુષ્યોના આચારોધર્મ અને સ્વાતંત્ર્યના નાશ થાય છે અને તેએ તમેગુણી રજોગુણી મનુષ્યેાના દાસ બને છે; અતએવ લૌકિકષ્ટિએ સત્ત્વગુણી મનુષ્યોએ રજોગુણી અને તમેગુણી મનુષ્યાથી સ્વવર્ગાદિનુ` રક્ષણ થાય એવી પ્રવૃત્તિને આચરવી. હવે રજોગુણકર્માદિનું સામાન્યત: લક્ષણ દર્શાવે છે. ત્રિગુણાત્મક કર્માં, જોજ. क्षुद्रादिदोषयुक्तेन चित्तेन यद्विधीयते । राजसं कर्म विज्ञेयं मोहाद्दुष्टञ्च तामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण प्राप्यते कर्म सात्त्विकम् ॥ १२ ॥ अहंज्ञानी स्वयं ध्यानी कर्त्ताभोक्ताऽस्म्यहं सदा । इत्याद्यहं ममत्वेन मुक्तः सात्त्विकयोगिराट् ॥ १३ ॥ શબ્દાર્થ:—ક્ષુદ્રાદિ દોષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને મોહથી દુષ્ટ મનવડે જે કરાય છે—તે તામસ છે; રાગદ્વેષાદ્રિ નિર્મુŞક્ત લેાસંગવર્જિત એવુ જે કમ જિતદોષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવમેધવુ, હું જ્ઞાની છુ હું ધ્યાની છું હું કર્તાભોક્તા છુ... ઇત્યાદિ અહંમમત્વથી યુક્ત સાત્વિક યેાગી હાય છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy