SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) કક્કાવલિ સુબોધ-અ. અમુલ્ય માનવભવતી ક્ષણ એક, અમૂલ્ય છે આતમનું જ્ઞાન, અમુલ્ય માનવભાવને પામી, આતમ પ્રગટાવે ભગવાન છે ૨૬૩ . અસાધ્ય કહ્યું નહીં જનને જગમાં, અશક્ત માટે શબ્દ અસાધ્ય અભ્યાસે ઉત્સાહ અંતે, પૈયાને સર્વ સધાય . ૨૪ . અમારી પહેલા જે વગડાવી, પશુ આદિ કરે હિંયાબંધ અહજુ પદ આદિ તે બાંધ, સિદ્ધ જિનેશ્વર થાય અખંધા ૨૫ છે અશાત અને લેગવે તેઓ, જેઓ હિંસાદિ કરનાર, અહમદશાને તેઓ પામે, વ્યસનાદિક દે ધરનાર. ૨૬૬ . અધમાધમ પામી છે તેઓ, બહષિઆદિ હત્યા કરનાર, અધર્મ જૂઠને જુલ્મ અન્યાયે,પાપે કરી જગમાં છવનાર પારણા અનાથ-તે છેમિથ્થાબુદ્ધિ-ધારક નગુણ નાસ્તિકલેક; અનેક પાપ પ્રવૃત્તિવાળા, દુઃખે પામી પાડે પાક છે ૨૬૮ માં અનાથ તેઓ જેના શિર પર, દિલમાં સત્ય નહીં ભગવાન અજાદિક માટે જે રૂ, અનાથજનને આપ દાન. | ૨૬૯ અને પાણીથી સહ છો, જીવતા નજરે દેખાય; અને પાણી સમું નહીં દાન કે, જેથી લોકો જીવ્યા જામ પાર૭ અને આપી ભેજન કરવું, ધમી લેકેનું શુભ કૃત્ય અહ અહમ્ પ્રતિજન પહેલાં, અન્નદાનને દેજે નિત્ય ર૭૧ છે અપમંગલ સહુ પાપોદયથી, પુણ્યોદયથી મંગલ થાય; અતુલવ સત્ય છે એ જ્યાં ત્યાં, સમજી ધમકર સુખ ન્યાયાર૭રા અોદકથી જીવાડ!! છો, તેથી પુયને થાતે બંધ અનાશ્રયીને આપજે આશ્રય, વિષયામાં થાજે નહીં અલ્પ ર૭૩u અદ્યાપિ પર્યત જમીને હૈ, કર્યા શાં? પુણ્યને પાપનાં કૃત્ય અત્યારે શું કરે છે તે !!, હવેથી આદરજે ઘટ સત્ય. ૨૭૪ અત્યારે જે કરવાનું તે, કાલ ઉપર આતમ!! નહીં રાખ; અના કરવાનું તે અધુના, કરી આતમ સુખ શાંતિ ચાખ.રપા અથી જન નિજ પાસે આવે, એવી દુનિયા કુદ્ધતરીતિ; અર્થ વિના જે પાસે આવે, પરમાથી સંતેની પ્રવૃત્તિ. ર૭૬ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy