SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેન (૧૯) નિર્જન સ્થાનમાં યોગી રહેતા, અવધૂતને કે મસ્તાન, નિર્જન સ્થાનમાં સિંહ રહેતા,હિંસક ચોરેને શયતાન. ભારપદ નિર્ણય કરીને પહેલે જ્ઞાને–પછીથી કાર્યને કર!! આરંભ નિર્ણય કરીને ફરી જવામાં, અશક્તિને વર્તે છે દંભ. છે ૨૫૭ છે નિર્ણય કરીને ફરી જવાથી, અશક્તિ ને નિજ હાંશી થાય; નિર્ણય પણ સંશયમાં રહેતાં, વિનાશતા જ્યાં ત્યાં દેખાય. ૨૫૮ નિર્ણય કરીને વર્તે !! ધમેં, નિર્ણય કરીને કર ! ! કર્તવ્ય; નિર્ણયથી છે કાર્યની સિદ્ધિ,-એ નિશ્ચય લાવજે ભવ્ય !!..ર૫લા નિર્ણય ઉપર પહેલાં આવો !! –પછીથી કરજે શુભ શરૂઆત નિશ્ચયવણ નહિં આતમ બળ છે, નિશ્ચય તે જીવ્યાનું પાત્ર. પાર૬ના નિશ્ચયવણ સંશયી વહેમીઓ-કર્તવ્યેથી વિમુખ થાય; નિશ્ચયવણ નહિં પુરૂષાર્થતા, સંશયથી કાર્યો છેદાય. ર૬૧ નિશ્ચય સંકલ્પ સે સિદ્ધિ, કરી નિર્ણય ને આગળ ચાલ! !; નિર્ણત કાર્યો કરી વધ!! આગળ, શ્રદ્ધા પ્રીતિથી જગ હાલ!. પારદર નિશ્ચય બુદ્ધિ નિશ્ચલ પ્રજ્ઞા, નિશ્ચય કાર્ય પ્રવૃત્તિ બેશ; નિશ્ચય કરી વ્યવહારે વર્તો! 1,–તેથી નાસે સઘળા કલેશ. છે ૨૬૩ નિશ્ચય કીધે ટકે ન જેને, મરે તે જગમાંહી જાણ ! ! નિશ્ચય મેક્ષાદર્શ ન જેને, તેના ભાવમાં વતે પ્રાણ છે ૨૬૪ છે નિર્દય ક્રૂર તે રાક્ષસ જાણે!!, દયાવંત લકે છે દેવ નિર્દય થા!!નહિં કયારે આતમ, દયાવૃત્તિથી કરજે સેવ. ર૬પ નિર્દોષી સર્વ સાચા, જગજી સો દેશી જાણ !! નિર્દોષી કરવાને આતમ છે, દર્શન ચરણ ધરે !! શુભ જ્ઞાન. શેર૬૬ નિર્દોષી થાવાને આતમ, દોષે હરવા કર !! અભ્યાસ; નિર્દોષી આતમ સત્તાવે, મોહ દોષ છે જાણે!! ખાસ. ર૬ના નિર્દોષી છે જે અંશે, તે અંશે કર !! તેનું જ્ઞાન, નિર્દોષી જે પૂરણ અંશે, તે અંશે પૂરણ ભગવાન . ૨૬૮ . નિબળ તે હિંસક ને ઠા, ચેરી વ્યભિચારી કરનાર; નિર્બળ તે ક્રોધી માનીને, માયા લેમીના અવતાર. | ૨૯ it For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy