SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ A લગ્નનું નામ સાંભળવું નહીં અને અરિહંત ભગવાનના ઉપદેશેલા ધર્મને અનુસરવું એજ હિતકારી છે. ઇત્યાદિ. આતે કાપનાએ કરી સંવાદ કરાવ્યા છે એમાંથી સાર લે એજ સુજ્ઞ સ્ત્રી પુરૂને શ્રેયસ્કર છે, અને એજ મારી ભલામણ છે. ખ્રિસ્તી–અષભદેવ સ્વામીએ પુનર્લગ્ન કર્યું તે તમારે પણ તમારા પ્રભુના અનુસારે ચાલવું જોઈએ. જૈન–અમારા પ્રભુએ પુનર્લગ્ન કર્યું નથી, એ વિવેચન આગલ ઉપર અમે બતાવી ગયા છીએ. જે શાસ્ત્ર સિદ્ધ વાત છે તેમાં તમારી કુયુક્તિ ખપ આવશે નહીં. પુનર્તન કરવું એ ખોટું છે એ વાત તે નિસંદેહ છે, અને અમારા પ્રભુ વત્ય છે તે પ્રમાણે ચાલવાથી જ મોક્ષ મળનાર છે એ સત્યજ છે. પરંતુ તમે જેને પ્રભુના પુત્ર માને છે તે વર્યા હોય તેમ તમારે વર્તવું જોઈએ કે નહીં, તે જરા કહેશે? ખ્રિસ્તી–હા, અમારા ઈસુએ જે જે કામ જેવાં કથા હોય તે પ્રમાણે હમારે બેશક ચાલવું જોઈયે. જૈન-પ્રભુએ પિતાના દીકરાને મરીયમને પેટે જન્માવ્યું તે મેટ થયે, ગામે ગામ ફર્યો અને સદાચરણ આચર્યો પણ સી પર નહીં અને કુંવારે રહે તે તેના ચરિત્રને અનુસકરીને સરખ્રિસ્તી મિત્રોએ કુંવારા રહેવું જોઇએ, પરણવું જેઇએ નહીં. અને પરણે છે તે ઈસુના ફરમાનથી વિરૂદ્ધ વર્તન કરે છે એમ હવે તમે ના પાડી શકે તેમ નથી, અને તેથી સર્વે પરણનાર પ્રભુના ગુન્હેગાર ઠરે છે, અને જ્યારે એકવાર પરણનાર ગુનહેગાર કરે છે તે બીજીવાર અને તે વળી એક પત્ની પ્રાપ્ત કરી તેના મરણ પછી વિધવા થએલી સ્ત્રીને પરણવી અને તેવી ને પરણાવવા ઉપદેશ દેવે અને તેનું સારું માનવું એ ઈસુને કેટલો મોટો ગુન્હ કહેવાય!! તેને તમે જ વિચાર કરે. વળી અજુએ, સુસાને પ્રભુએ દેખાડેલા દસ કાયદા. તેમાં પણ પુરૂષ For Private And Personal Use Only
SR No.008582
Book TitleJain Dharma And Khristidharma Mukabalo
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy