________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
આવીને હવે નોંધ વસે, મ્હારા હૃદયમાં આવીને ગ્રહી હાથ સે!; એવી અજીત હું વાત વહાવ્યા કરૂં, હારી પ
શ્રી યામુપૂન્યબિન-વન. (૨૨) તેરી યાદી હરદમ દમ આયા કરે–એરાગ,
વાસુપુજ્ય વાત વિચારશ હવે, અરજી અંતરમાંહી તારા હવેએટેક. આવે શરણ તેની વીરજન વ્હાર કરે, થઇને દાસ ત્હારા ચરણમાંહી વૃત્તિ ડરે; કૃડા કાળના સુખથી ઉગારા વિ. વાસુ ૧ જો જો સિંહ ભક્ષ શીયાળ ના જાય લઈ, જો જો અમૃત પીને પ્રાણી મરી જાય નહી; વ્હાલા ભવજળ પાર ઉતારા વે. વાસુ૦ ૨ વિષયવાસનાથી જીવ આ ધૈરાઇ ગયા, જગત કષ્ટ રૂપી સિંહથી હેરાઇ ગયા; વ્હાલા બાળક ને ન વિસારા હવે વાસુ ૩ કામો ભાવવાળાં શાસ્ત્ર સત સુખે
www.kobatirth.org
For Private And Personal Use Only