________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
અટકાવે જળધાર. વ્હાલા-૫ સમતામાં રહી કેવળપદ લહી, અજર અમર અવિકાર, શિવ સુખ પામ્યા તે જિનવરની, પ્રતિમા તારણહાર. વ્હાલા—૬ કલ્પવેલ ચિંતામણિ સ્વામી ! ચિતા દૂર કરનાર, રધુનન્દનના તનની પીડા, પળ માંહે હરનાર, વ્હાલા-૭ સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ, કળિકાળમાં જાગતી જ્યેાતિ, અંજારમાં છે હાલ. વ્હાલા-૮ જગદ્ગુરૂ પદવીના ધારક, વિજયહીર સૂરિરાય, અજિત અમર પદ ઇચ્છક પાતે, પ્રેમે પ્રણમે પાય. વ્હાલા-૯ ઉનામાં યાત્રાર્થે આવી. કર્યા પ્રભુ દર્શન, મેારારજીની ભક્તિ ભાળીને, અજિત થયા પ્રસન્ન. વ્હાલા—–૧૦
श्रीमहुवामंडन महावीर जिनस्तवन. ( કેસરીયા થાણુ’પ્રીતિ કિનીરે-એ રાગ. ) મનમોહક મુજને મૂર્તિ મળીરે, મહાવીરની, લય દીલમાં લાગી, ધર્મ ધુરંધર મહાપીરની
www.kobatirth.org
For Private And Personal Use Only