SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩. L આ ફળ વગરના વિશ્વની, મુજને ખબર પડતી નર્થી; આ કળ વગરના દેહની, મુજને ખબર પડતી નથી. આ કળ વગરના આત્મની, મુજને ખખર પડતી નથી; ગુરૂદેવ કળ કાંઈ પાડો, મુજને ખબર પડતી નથી.” જે કવિતામાં ઉંડાણ નથી તે કવિતા નથી, અગર છે તે! તે છીછરી છે. અનુભવને પામેલી કવિતાએ ઉંડી હોય છે. આ કવિની કવિતાઓમાં જોઇએ તેવું મજાનું ઉંડાણ છે. જીએ:—— ' ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું ગુરૂ જ્ઞાનનાં હાસ્યું મહારા મધુરા હંસવાથકી કંઇ, હાસ્ય હસ્યાં તે, હાસ્ય હસ્યાં તેા, હાસ્ય હસ્યાં તે, હાસ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir નયનામાં થયું; વચનેમાં થયું. કર્ણને થયું; પ્રભુજીને થયુ.’ અસલના વારામાં બ્રાહ્મણેાએ ગુરૂપદવી મેળવી હતી. હમણાં એ ગુરૂપદ માત્ર નામનુ જ રહ્યું છે. કયાં અસલના ઋષિ મહર્ષિઓનાં શુદ્ધ આચરા તે કયાં હાલના બ્રાહ્મણે ! આસમાન જમીન જેટલા તફાવત ! કવિ પણ દાઝ ધરતાં કહે છે કે— For Private And Personal Use Only આખી. કીધી; પીધી. છે। ભગવતકેરૂ મુખ, પછી શું ખાકી; ઉત્તમ ફૂલમાં ઉંઘાઇ, ચલાવી તમે બીડી પીવાની પહેલ, દેશમાં વળી પરદેશની દવા, પ્રેમથી તમે પાળે ધર્માંચાર, ખીજાને મેધા; નિજ ધર્માંન્નતિની સ, ઉપાયેા નિજ દેશતણી તા દાઝ, ઢીલમાં સૂરિઅજીતકેરી શાખ, હૃદયમાં રાખા.’ શેાધે દાખ; આવી કવિતાએ તે જાણે કવિ નર્મદાશંકર લાલશ કર ડ્રાય તેવી ઉત્તમ લખાઇ છે. લખતા
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy