SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧) સંસારની વ્યાધિ ઉપર, સમરણ અજિત છે ઔષધિ સહકષ્ટ નાશક સ્પષ્ટ છે, સમરણ વિના સદ્દગતિ નથી. ૧૦ વાવો . (૪૦) ગજલ સહિની. દેવાલમાં દાન દઈ, દે તણી સેવા કરે; તીર્થ સ્થળમાં દાન દઈ, તીર્થો તણી સેવા કરે. ૧ મૂકાલમાં દાન દઈ મૂકે તણી સેવા કરે, અંધાલયોમાં દાન દઈ, અધે તણી સેવા કરે. ૨. દર્દી જોને દાન દઈ, દર્દી તણું સેવા કરે; આતિથ્ય અતિથીનું કરી, અતિથી તણી સેવા કરે. ૩ પંડિત જનને મદદ દઈ, પંડિત તણી સેવા કરે ગરી ઉપર કઇ ધ્યાન દઈ, ગરીબ તણી સેવા કરે. ૪ પશુઓ બચાવી કતલનાં, પશુઓ તણી સેવા કરે, પર બનાવી પાણીની, તરસ્યા તણી સેવા કરે. ૫. સન્માન આપી સાધુને, સાધુ તણી સેવા કરે; વિનયે નમી જન વડિલને, વડિલ તણી સેવા કરે. ૬ ભકિત કરી ભગવાનની, ભગવાનની સેવા કરે; જપ તપ કરી ગુરૂગમ વડે, આત્મા તણું સેવા કરે. ૭ જૂકાઈ ને પરિત્યાગીને, પિતા તણું સેવા કરે; સેવા વડે મેવા મળે, સેવા કરે સેવા કરે. પાવન ઘણે આ પંથ છે, સેવા કરે સેવા કરે, સમીપે વસે ભગવત છે, સેવા કરે સેવા કરે ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy