SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ) અંતર વિષે આરામ છે, તે પુરૂષ અંતતિ છે; અજીતાબ્ધિ જગમાં તે નરે, બ્રહ્મરૂપમાં ઓતપ્રેત છે. ૧૦ પ્રમુHRU-(38) ગજલ-સોહિની હરતા રહે ફરતા રહો, સમરણ સદા કરતા રહો; ખાતા રહો પીતા રહે, સમરણ સદા કરતા રહે. ૧ વ્યાપાર પણ કરતા રહે, સમરણ સદા કરતા રહે; વ્યવહાર કેરાં કાજમાં, સમરણ સદા કરતા રહે. ૨ આવ્યા કરે ચાલ્યા કરે; સમરણ સદા કરતા રહે ? આજે અને કાલે સદા, સમરણ મધુર કરતા રહે. ૩ ઉદ્યાનમાં વૈરાનમાં, સમરણ સદા કરતા રહે; ' ઘરમાં અગર કે નગરમાં, સમરણ સદા કરતા રહે. ૪ પૃથ્વી ઉપર,કે ઘર ઉપર, સમરણ સદા કરતા રહે; બ્રાહ્મણ અગર હે રાજવી, સમરણ સદા કરતા રહે. ૫ ઇસ્લામ કે હિન્દુ હજ, સમરણ સદા કરતા રહે; જરાતિ કે બ્રીતિ હજો, સમરણ સદા કરતા રહે. ૬ ૌદ્ધો હજે જેનો હજો, સમરણ સદા કરતા રહે; નારી હશે કે નર હજ, સમરણ સદા કરતા રહો. ૭ સ્વામી હજે સેવક હજે, સમરણ સદા કરતા રહે; બને હજે એકજ હજો, સમરણ સદા કરતા રહે. ૮ સમરણ સમેવડ ધર્મ નહિ, સમરણ સમુંવડ કમ નહી, સંસાર કેરું તત્વ છે, સમરણ સમું વડ સત્ત્વ નહીં. હું For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy