SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) તત્ત્વજીવની ( ૨૦૬ ) ધીર સમીરે જમુના તીરે—એ રાગ. કેળવણી પામ્યાથી સજની ? બુદ્ધિ નિર્મળ થાશેરે; કુબુદ્ધિ સઘળી કપાઈ જાશે, પુસ્તક પણ વંચાશેરે. કેળવણી૦ ૧ કેળવણી પામ્યાથી સજની ? શાસ્રસાર સમજાશેરે; સત્સંગતમાં સમજણુ પડશે, વહેમ સકળ વણુસાશેરે. કેળવણી૦ ૨ કેળવણી પામ્યાથી સજની કેળવણી ગઈ હીન્દુ તણી તેા, કેળવણી પામેલાં સીતા, પતિવ્રત્ત પ્રેમે પાળ્યાંરે; આ લાકે જશ ઉત્તમ પામ્યાં, ભગવતનાં મુખ ભાખ્યાંરે. કેળવણી૦ ૪ કેળવણી રૂક્ષ્મણિ પામ્યાં તા, લખિયા કાગળ પેતેરે; કૃષ્ણ સરીખા પતિને પામ્યાં, રહ્યો શિશુપાળ રાતેરે. કેળવણી ૫ રાજ કરે પરદેશીરે; દબાઈ મૂવા દેશીરે. કેળવણી ૩ કેળવણી પામેલ સરસ્વતી, પરમ પૂજ્ય પદ પામ્યારે; આપણ આજે સમરણ કરિચે, વિપદા સઘળી વામ્યાંરે. કેળવણી ૬ કેળવણી એ સવિદ્યા છે, વિદ્યા ધન છે સાચું રે; અજિત સાગર સૂરિ ઉચ્ચરે છે, કેળવણી વણુ કાચું રે, કેળવણી॰ છ શુશિક્ષા-( ૨૦૭) ધીર સમીરે જમુના તીરે-એ રાગ. આવાને આવા હૅની મ્હારી, આજે ગરમે આવેારે સરખી સાહેલી મળી રમિયે સ્નેહે, લઇએ આનદના લ્હાવારે For Private And Personal Use Only આવાને ૧
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy