SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) એળે ખેતર દેવ મહાદેવનાંરે, જાણે એમને સ્વદેશ કેરાં પાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; કામ ફૂડાં કરે છે ઘણા કોડથીરે, પડી સુષ્ટિમાંહિ લાંચીયાની છાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યાંરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સજ્જા ભાઈનું ભલુંય પણ નવ કરેરે, નવ જાણે જાવું છે મશાણું; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; કહે ચાગેશ અધર્મી એવા જાણીએરે, કૂંડા કપટી કઠાર છે નાદાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ७ ૬. મનનવોષ ( ૭ ) આવતા કેમ નથી શામલડા——એ રાગ. કરતા કેમ નથી? ભજન હજી, કરતા કેમ નથી ? ભરતા કેમ નથી ? અમર રસ, ભરતા કેમ નથી ?−ટેક. દોષ કર્યો છે આખા ભવ હજી, ડરતા કેમ નથી ?-કરતા. ૧ અનંત ભવ અથડાયા છેા હજી, ઠરતા કેમ નથી ?-કરતા. ૨ અમર દેવનું નામ હજી, ઉચ્ચરતા કેમ નથી ?–કરતા. ૩ સમરણ કરવા માટે જન્મ્યા, મરતા કેમ ભર સાગરની વચમાંહી છે, તરતા કેમ ધ્યાન ધણીનું ધરવા આવ્યા, ધરતા કેમ નથી ?-કરતા. ૬ અજિત કહે પાપાથી પાછા, ક્રૂરતા કેમ નથી ?-કરતા. ૭ નથી ?-કરતા. ૪ નથી ?-કરતા. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy