SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદન મલીયાગીરીને રાસ -૨–૦ (૪૯) છે ૩ આવે રાજગૃહી દુવાર, મરણ લહી જલ તેરશ અપાર, જલમાં ડડકનો અવતાર છે | વી | ૪ || વારી હારી નારી વચનથી પુરવભવ લહિ ચાલ્યું - નથી, મુજ વંદન હરખે તન મનથી ને ! વી. || | ૫ | તુઝ ધાટક પદ હણિયો જામ, લહિ સુર ભવ આ એણે ઠામ, શ્રેણિક દેખે તુઝ પરિણામ તે ! | વી| ૬ | મોક્ષગમન કહે મુજને સાર, દર રંક તણે અધીકાર, ઉપદેશમાલા ગ્રંથ મેઝાર છે વી. | ૭ | રાણી ચેલ હર્ષ ન ભાવે, મુક્તાફળીશું - હૂિલી બનાવે, શ્રી શુભવીર જિjદ વધાવે તે | વી. તે ૮ ઈતિ . ૩૭ | ગહેલી ૩૮ મી. દ્વારકા નગરી દીપતી | જિન વંદિયે છે વસે જદવ કુળનો પરિવાર તેરે જિન વંદીયે | જિન તે આવી સમોસા જિસાથે ગણધર વર અઢાર રેજિ. ૧ અઢાર સહસ સાધુ ભલા ! જિ. તે તે લબ્ધિતણું રે ભંડાર છે રે જિ સમવસરણ દેવે રચ્યું છે જિ છે તિહાં બેઠી પર્ષદા હાર રેજિક તા ૨ જી વાંદવા આવિયા જીિવે છે સાથે અને For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy