SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ (૫૧ ) જનની સરખી દેખ પરની નાર છે, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સર્વ નારી મેથુન નિવારે મુનિવર જો. પરિગ્રહ મમતા ત્યાગ નર ને નાર જે, સદ્દગુણની દૃષ્ટિ ધરશે જયકાર જે; રાખે સહુની સાથે મૈત્રી ભાવના જો. વાત વાતમાં કદી ન કરીએ કલેશ જે, ઉચ્ચાશયથી વર્તે ભવ્ય હમેશ રે; પાપકર્મને ટાળે સાચા જ્ઞાનથી જ. મુનિ ગુરૂવર દેવે છે ઉપદેશ જે, ટાળે ભવ્ય જન્મજરાના કલેશ જે; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણું છે. ગહુલી. પ अपूर्व अवसर. ( ઓધવજી સંદેશ–એ રાગ. ) અપૂર્વ ૧ અપૂર્વ અવસર એ ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જે; માયા મમતા બંધન સર્વ વિનાશને, કયારે કરશું અનેકાન્તનય સ્થાન છે. શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષ દ્રવ્યનું કરશું ઉત્તમ જ્ઞાન જે; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન છે. અપૂર્વ ૨ For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy