________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સુખ અનતુ ઘરમાં ન દીઠું, વિષ્ટાએ ભૂંડ અને મીઠું
કૃપાળુ. ૧૦ વેશ્યા તો નારી કદી થાશે ન તારી, િિરણું દુઃખ દેશે ભારી;
કૃપાળું. મુખે મીઠી ને મન રાખે છે કાતી, રેલી ખાધી છે તારી છાતી.
- કૃપાળુ. ૧૧ ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે;
કૃપાળુ. કહે તે સ્વામિજી હું વૈરાગણ હેવું, કહે નિશદિન રેવું.
કૃપાળુ. ૧૨ નિર્દય થઈ તમે સામું ન જુવે, પિતાની પત તેમાં ખુએ;
કૃપાળુ આવી કુલવટ તમે કયાંથી રાખી, કયા ભગતે તે ભાખી.
કૃપાળુ. ૧૩ દુષ્ટ ચેરેએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખૂબ કૂટયા
કૃપાળુ જાગીને જુઓ જરા આંખ ઉઘાડી, દૃષ્ટિને દેષ દૂર કાઢી.
કૃપાળુ. ૧૪ પાયે પડીને એમ વિનંતિ કરું છું, દયાન સદા હું ઘરૂં છું;
કૃપાળું. બેલે બેલેને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થા.
કૃપાળું. ૧૫ ભાન લાવીને સ્વામીજી બેલે, પ્રેમથી અન્તર ખેલે—
સુગુણી મારી તે મારી, કાળ અનંતો મેં ફેગટ ગાજે, ભાવી ટળે નહિ ટાળે.
સુગુણી, ૧૬
For Private And Personal Use Only