SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ધ્યાન વિચાર. દશમા પ્રાણુત નામા દેવલેાક છે, તે એ દેવલેાકનાં મળીને ચારસે વિમાન છે, તે એ દેવલેાકને વિષે પ્રાણુત નામા એક ઇંદ્ર છે. તે ઉપર આરણનામા દેવલાક દક્ષિણ દિશામાં છે. તે થકી ઉત્તર દિશાને વિષે અચ્યુત નામા ખારમા દેવલેાક છે, તે એ દેવલેાકના મળીને ત્રણસે। વિમાન છે. તે એ દેવલાકના અશ્રુત નામના એક ઇંદ્ર છે. એ ખાર દેવલેાકના કલ્પ દેવતા છે. તે ઉપરના દેવાને કલ્પાતીત કહે છે. ખાર દેવલાક ઉપર નવ ચૈવેયક છે, તે નવ ચૈવેયકના ત્રણસેાને અઢાર વિમાન છે, તે ઉપર પાંચ અનુત્તર વિમાન છે. તેનાં નામ ૧-વિજય ૨-વિયત ૩-૪યત ૪–અપરાજીત ૫–સર્વાર્થ સિદ્ધ, તે મધ્યે વિજયાદિક ચાર વિમાન ચાર દિશાને વિષે છે, અને પાંચમુ સર્વાર્થ સિદ્ધ નામા વિમાન લાખ યેાજન લાંબુ પહાળુ મધ્ય ભાગમાં છે. તે વિમાનની ધ્વજાથકી માર યાજન ઉપર સિદ્ધ શિલા છે. તે મધ્યમાં આઠ ચેાજન જાડી છે. છેડે માખીનો પાંખ જેવી પાતળી છે. અને પીસ્તાલીશ લાખ ચેાજનની લાંબી પહાળી છે. તે શિદ્ધશિલા ઉપર એક ચેાજનના ત્રેવીશ ભાગ મૂકીને ઉપર ચાવીશમા ભાગમાં સિદ્ધ, પરમાત્માએ, અજર, અમર, અવિનાશી, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, એવા અનંત ગુણાધારી ભગવંતા છે,તેએ એક સમયમાં ચૌદ રાજલેાકમાં રહેલા દ્રવ્યુ ગુણુ પર્યાયને જાણી રહ્યા છે. પહેલા તથા બીજા દેવલાકના દેવતા મનુષ્ય, તિર્યંચ, પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉપજે, તથા આઠમા ધ્રુવલેાકના દેવા મનુષ્ય તિય ચમાં ઉપજે છે અને તિર્યં ચ જીવે છે તે આઠમા દેવલાક સુધી જાય છે, હવે તે ચૈાદ રાજલેાક ઉંચપણું છે. તે મધ્યે એક રાજ લાક લાંખા પહેાળાપણે ચઉદ્ય રાજ સુધી જે નાડી છે તેને ત્રસ નાડી કહે છે. એ ત્રસ નાડીને વિષે ત્રસ જીવ છે, ખાકી સર્વ લેાકને વિષે પાંચ થાવર ભરેલ છે. For Private And Personal Use Only
SR No.008559
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy