SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ વેદના કેવી હાય તેની આપણને ઝાંખી થાય છે. શ્રીમદ્ સત્યશેાધક, સત્યના આશક હાઇ તેમણે પ્રકાશ-મહા પ્રકાશ” મેળવી લીધેા હતેા. નિરાશા, નિરાધારતા નિવારી દીધી હતી, પ્રભુ–વીતરાગ–જિન અને તેનાં દશન-આગમે પ્રત્યે અવિચળ સજ્ઞાન શ્રધ્ધા અને વિશ્વાસ સચાટ અન્યાં હતાં. જીએઃ— અબ હમ ઉતર ગયે ભવપારા, ભવમુકિત દાઉ સમભાષી — આનંદ અપરંપરા,.... .......અબ હુમ ત્યાગ રાગ સમભાવી ાતે, શ્રી ગુરુાતીત પસારા, અવધૂત મસ્ત ભર્યા હમ આતમ, મેાડ કાલકુ મારા—અબ હમ૦ (ભજન સંગ્રહ, ભાગ. ૧૦ પૃ. ૫૦ ) જ્યારે સત્યશેાધકને સત્યની ઝાંખી થાય, ત્યારે તેના અંતરને આવેગ એટલે ઊછળે છે કે કાવ્યા દ્વારા બહાર ન નીકળે તે સમાવવે મુશ્કેલ થઇ પડે. શ્રીમને એવી ઝાંખી થવાના પ્રસ ંગે ઔચત્ય દર્શાવતું એક કાવ્ય તેમની અપ્રસિધ્ધ હસ્તલિખિત ૧૯૬૭ ની ડાયરીમાં નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છેઃ-(પૃ. ૨૧૩) થયું શું આ અહે। શાથી? શીતલ આ વન્હિની જવાલા, જણાતાં પુષ્પ સમ કાંટા, રહી ના ભાતિની પરવા, થઈ સ્થિર આંખની કીકી, નથી કંઇ ઉ ંઘ વા સ્વપ્ન, કટારી ઘા થયા મીઠા, ની ચીતા ઘણી ઠંડી, જણાતી ચિત્રવત્ દુનિય, સમાધિ હેરની ધેના, નથી 'ચે નથી નીચે, અવાચ્ય ભાન છે. વા નહિ, થયેા હું એક બહુધાથી, જણાતું એક ને ખ ુલ્લું, જણાતી યેાતિમાં જ્યેાતિ, થયું શું આ અહે। શાથી ? ~૧ હૃદયમાં ઉદ્ભવી ઉન્નયેા, થયું શું આ અહે। શાથી ?--~૨ થઇ પિસ્તાત્ર પ્યારી બહુ, થયુ. શું આ અડે। શાથી ?—૩ નથી જ્યાં ઐકય વણ કાંઇ, થયું શું આ । શાથી? —૪ ચઢયા ‘હું' માં સમાઇ હુ”, થયું શું આ અહે શાથી ?—પ થયેા હું થયું શું આ બુદ્ધગ્ધિ સ ંતની સ ંગે, નથી છાનુ` પરમ જ્ઞાને—૭ એકથી બહુધા, અ। શાથી ?--૬ વિશુદ્ધ પ્રેમ ભકિતએ, Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જ્યારે કાીઓ લખે છે ત્યારે આપણને ખુદ ‘ધીરા’ જ સાંભરી આવે છે, એક કાફી શ્રીમદૂની અને એક કાફી ધીરાની લઇ સાથે નામ આપ્યા સિવાય મૂકવામાં આવી હાય તે આપણને આળખવી મુશ્કેલ પડે કે તે કેાની હશે! પથ્થરના નાવે બેસી રે, તરનાર કેણી પેરે તરે”, “લૂંટાતા ધેાળે દહાડે રે, ચૌટા વચ્ચે રાજા ખરા”, દુનિયા છે દિવાની રે, તેમાં તુ શું ચિત્ત શાને ધરે ?” અથવા અનુભવ વાત કરે”, ઇત્યાદિ કાીએ લખતાં શ્રીમદ્નના હાથમાં જાણે ‘ધોરા’ નીજ લેખણ આવી ગઇ હોય તેમ લાગે છે, તેમની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy