SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી તે મહતા ભલા ખખર લઇ લઉં', ' પ્રસ`ગ એવા હતા કે દયાવાન ગુરુએ પણ શિષ્યની સમવેદનાની કદર કરો. અને પડછંદ કાય મુનિરાજે એકાંતે શ્રી. મેાહનવિંચજીના દેહમાં ઘર કરી રહેલ જનને હાકલ દીધી, શું તેર ! શું મળ ! શુ' ધમપછાડા ! ખાધા કે ખાશે એવું વાતાવરણ પ્રસરી ગયું. ભલભલાના છકકા છૂટી જાય. આ નહીં ભૂત, પ્રેત, કે વ્યંતર ! આ તે। ભૂતાને રાજા જત. ૧૯૭ આજના શાણા યુગને આમાં હસવું આવશે. જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી–મ છા ભૂત ને શંકા ડાકણનું પાટિયું વાકય રયા કરશે. પણ જેણે જેણે જોયુ છે. એ તે સ્તબ્ધ બની ગયા છે. અલબત્ત, આજે એના નામે જે હુમ્બંગ ચાલી રહ્યાં છે, એના હામી થવા માટે આ લખાતું નથી, પણ પ્રત્યક્ષ પરિચય પછીની વાતા છે. અલબત્ત, સાએ નવ્વાણુ કદાચ ઢાંગ કરતા હશે, પણ ભાગ્યયેાગે એકાદ સાચા મળી જાય તેા સહુનાં પાણી માપી લે છે ! આજ એ પાણી મપાતુ' હતું. પણ મંત્રસાધક નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. નૈષ્ઠિક બ્રહ્મચય એ જ જગતનુ' મેાટુ' મળ છે, તે એમાં વળી મત્રખળ ભળ્યું હતું ! For Private And Personal Use Only મુનિરાજે પડકાર કર્યો; “બીજો કોઇ હાત તા હુંતને છંછેડત નહીં, પણ તે તે એક ત્યાગી મુનિ પર કબજો કર્યો છે. ૫'ચમહાવ્રતના પાલકની મશ્કરી કરાવવા માંડી છે. આજથી આ મુનિરાજ તા છું, પણ કાઇ પણ ત્યાગી મુનિ પર પંજો માર્યા તે સારું નહીં થાય, ” જનને આ પ્રમલ શક્તિ પાસે પેાતાના પ્રયત્ન બ્ય ભાસ્યેા. મહાશક્તિ પાસે અ૫શક્તિ હમેશાં નમે છે. સાધુરાજ સ્વસ્થ થયા. આપણા મુનિરાજને એક પંચ મહાવ્રતધારીની સેવા કર્યાને આનંદ થયા.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy