SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Co ચેગનિષ્ઠ આચાય આત્માથી આત્માના ઉદ્ધાર. આ કર્માંથી વીટળાયેલા આત્માની સર્વાંગસિધ્ધ અવસ્થા તે જ પરમાત્મા-પરમેશ્વર ! આત્મા અનત શક્તિવાળા અનત વીય વાન ને અસીમ પરાક્રમી છે. પાપના ઘરમાંથી એ પેાતે જ પેાતાના ઉધ્ધાર કરવાને શક્તિમાન છે. પુરુષ-સિંહુ થા ! કથી મુકત થા ! આત્મા એ જ પરમાત્મા છે !× ઈશ્વરદર્શીનની પરમ તીવ્ર અભિલાષાવાળા મહેચરદાસને દિવસે પહેલાંના ગુરુદેવ શ્રી રવિસાગરજીના શબ્દો યાદ આવ્યા. એ શબ્દનું રહસ્ય સમાયુ', અને સદા કડછી વાણી. માં કવિતા કરનાર અખા પણ કહેતા સંભળાયા. અખા શોધીને સળ બેસાડ, ઇન્દ્રિય ગ્રાહ્ય પરમેશ્વર નથી, દૃષ્ટ પદારથ માન્ય સિધે, ભજન-વાણીના પ્રેમી બહેચરદાસના જાણે વળી કહેતા હતા. તરણા થે ડુંગર રહે, તરણું તે જીવને અહુ કાર, અખા અહંકાર વધાર્યાં ગમે, Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગુરુ સંગે જઇશ પાર ભમે કાન મરો મથી. તારા સકલ્પ જાણ તે વિષે. હૃદયમાં નવનવા ઉભરા આવવા લાગ્યા. અખે એવા ઉખાણા સહુ કા કહે. તે પાછળ રહ્યો અકાર. તે માટે જીવ ભવમાં ભમે આકાશના શુભ્ર પટમાં, ચાંદનીના ચાંદીના તારામાં ને ઊહુગણેાની પાછળ પેાતાના પ્રિયજનને મહેચરદાસે તરણાની એથે રહેલા ડુંગરની જેમ, પેાતાના દેહમાં બિરાજમાન દેખ્યા. ચકળવકળ રહેતી, દિશાએ ફેંદતી ને શૂન્યને પી'ખતી એમની દૃષ્ટિ હૃદયાભિમુખ વળી. એ સ્વાધ્યાયના ઊંડાણમાં ઊતરતા ગયા. જૈન ફિલસૂફીના અનુપમ સિધ્ધાંતા, અહિંસા, સામ્યવાદ, અનેકાન્તવાદ, કમવાદ, આત્મા, જન્મ, પુનર્જન્મની ઊંડી અવગાહનામાં એમના ભર્યા દિવસા ખાલી થઇ જવા લાગ્યા, ને ખાલી પડેલો તિજોરીમાં આધ્યાત્મિકતાની સપત્તિ àાલ થવા લાગી. દુનિયાદારી તરફ લક્ષ એછુ થવા લાગ્યું. સતત ચિંતન, સતત મનન, સતત નિદિધ્યાસન ! અભ્યાસી મહેચરદાસ ચિંતક મનતા જતા હતા. દરેક વસ્તુ પેાતાના તાલ-માપથી માપવા લાગ્યા. અધ્યાત્મના વિષયાથી માંડી ઇતિહાસના પરિશીલન પર એ ઊતરવા માંડયા. પાંચમા ધારણના અભ્યાસ વીજાપુરની શાળામાં પૂરા થઈ ગયા હતા, ને કેવળ ખાણુ દ્વિવસની હાજરીમાં છઠ્ઠા ધેારણની પરીક્ષા પહેલે નંબરે પસાર કરી. હવે આગળ અભ્યાસ માટે વીજાપુરમાં સગવડ નહેાતી; પણ આ જ્ઞાનિપપાસુ આત્માએ ખાનગીમાં અભ્યાસ જારી રાખ્યું. ‘ કુન્ત્રરાપ્તિદિધ: પ્રમાળામાવાતુ ' કહેનાર સાંખ્ય દરા નવાલા તથા બૌદ્દો ઇશ્વરની જગકર્તા કલ્પનામાં માનતા નથી. પણ For Private And Personal Use Only નાની જેમ
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy