SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યાં કરવા. સંસારમાં તે કટકા સાથે ગુલામ—ચંપા મેગરાના પુષ્પા પણ રહેલા છે. ઉપયાગ રાખવામાં આવશે નહિ તેા કટકા વાગશે. પથરાએલ પથ્થરામાં પણ ટીચાવાનો વખત આવશે માટે સદ્ગુરૂદેવ કહે છે એવા ઉદ્યમ કર કે ટીચાવાનો ટાઇમ આવે નહી. અને સુવાસ આવતી રહે. સુવાસ–જીનેન્દ્ર પૂજાપૂર્વક ગુણાનુરાગી બની, ગુણી બનવાથી જરૂર આવશે. અરે ભાઇ, કાયારૂપી અંગલા ઘણી કિંમત ભરવાથી પ્રાપ્ત થયા છે. તે તા ચાર ગતિમાં મુસાફરી કરતા પુણ્યાયે મળ્યા છે. પણ સદાય તે અગલે સ્થિર રહેવાનો નથી. આયુષ્યની અવધિ પુરી થતા તેનો ત્યાગ કરી અન્યત્ર જવું પડશે માટે તે અગલાને પણ તારા માનીશ નહિ, પણ જ્યાં સુધી કાયારૂપી બંગલામાં નિવાસ કરીને રહેલ છે. ત્યાં સુધી એવા સુંદર અને સરસ કાર્યો કર કે અનુક્રમે જન્મ-મરણ અને જરાના સ'કટ ટળે, માટે આ મુસાફરીમ કાયારૂપી મંગલા મળ્યા છે. તેનાથી ઘણું કલ્યાણ સધાશે અને ભવેાભવની વિટંબના ટળી જશે. માટે કાયા રૂપી અંગલામાં ભલે નિવાસ કર્યો, પણ તેમાં આસક્તિનો ત્યાગ કરી સ્વહિત સાધી લે. તે અગલેા વ્યાધિઓથી તથા આયુષ્ય પૂર્ણ થતાં પડી જાય તે પહેલાં ચેતી આત્મકલ્યાણ સાધવા માટે પ્રસાદ કરે નહિ. કદાચ પાપેાયથી લક્ષ્મી વગેરે ખસી જવાની તૈયારી કરતી હશે તે પણ ધાર્મિક ક્રિયા અને કાર્યો તથા નિસ્પૃહતાના યેાગે ખસી જશે નહી, અને ભલે ચંચલ છે છતાં કાયમ રહેશે. એક સદ્ગુણી ધાર્મિક For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy