SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે? આજે એ શબ્દો કેટલા અક્ષરે અક્ષર સાચા પડ્યા છે. એશિયાનો ખૂણેખૂણે આઝાદીના આતશથી ઉજાતે છે. શું ભારત ? કે શું બર્મા ? શું પાકિસ્તાન ? કે શું સિલોન ? શું ઈન્ડોનેશિયા ? કે શું મલાયા. બધે જ સ્વાતંત્ર્યના સફેદ ઓછા વત્તા સંભળાય છે. ગઈ કાલ સુધી “આઝાદી કયા ચીજ હૈ?” એ ન સમજનાર આફ્રિકા જેવા ખંડમાંય ઈજીપ, ઇરાક, આઝાદીને વાવટે ફરકાવી રહ્યા છે. બાકીના દેશમાં સ્વાતંત્ર્ય માટે અસાધારણ આંદેલને ઝડપથી ચાલી રહેલ છે અને એને વિજય અવશ્ય ભાવિ જ છે. પૂ. આચાર્યશ્રીની દ્રષ્ટિની ઝીણવટ તે જુએ? બહુ જ્ઞાનવીરે, કર્મવીરે, જાગી અન્ય જગાવશે? પૂ. આચાર્યશ્રીનાં આગમ એંધાણ આપતી વાણીમાં પણ ભગવાન વીરને દિવ્ય સંદેશ “જ્ઞાન અને કર્મ* એક રૂપિયાની બે બાજુ સમાન નગદવાણ એક દેશ સ્વતંત્ર થતાં અન્યને સ્વતંત્ર કરવા ઉઘુક્ત થશે. ભારત સ્વતંત્ર થતાં તુરત જ ઈર્ડોનેશિયાની વહારે ધાયું જ હતું ને? અને એથીયે અધિક અદ્ભુત છે, એમની રાજનીતિ અંગેનું દર્શન. વિશ્વરાજકારણનાં પાણી ડહોળાયેલાં હતાં, રાજકારણના ક્ષેત્રે ઋતુ તુના રંગ પલટાતા થતા, એશિયા કે આફ્રિકાની તો વાત જ કયાં For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy